સપ્ટેમ્બર 8, 2024 7:25 પી એમ(PM)

views 13

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે

આજે ભાદરવા સુદ પાંચમને ઋષિપંચમી તરીકે ઉજવવામાં આવે છે. જેને સામા પાંચમ પણ કહે છે. આ દિવસે મહિલાઓ નદી કાંઠે જઇ સપ્તઋષિને યાદ કરી સ્નાનાદિ કરી ઉપવાસ કરે છે. અને પાપદોષમાંથી મુક્તિ મેળવે છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, મહુવા તાલુકાના સમુદ્રી તટે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મહિલાઓ, શ્રદ્ધાળુઓએ ભ...

સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)

views 9

મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે મહેસાણા કમળા બા હોલ ખાતે તેમજ વિસનગર APMC હોલ ખાતે સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર તેમજ મહેસાણા જિલ્લા અને વિસનગર તાલુકા/શહેરના હોદ...

સપ્ટેમ્બર 8, 2024 7:24 પી એમ(PM)

views 21

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે

કચ્છ જિલ્લાના વિકાસમાં ચાવીરૂપ એવા રેલ ક્ષેત્રે વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે. આજે પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12 વાગીને 59 મિનિટે આવી પહોંચી હતી અને બપોરે 1 વ...

સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

views 14

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રાજ્યસરકાર દ્વારા 177 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટ...

સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)

views 16

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. નર્મદાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડવકર્સથી શિવરાજપુર તથા ગઢડીયા જસ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઈપલાઈન અને ભ...

સપ્ટેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)

views 9

શ્રી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટિ ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની

શ્રી ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટિ ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે વિંઝોલ ખાતે 108 એકર વિસ્તારમાં યુનિવર્સિટીના નવા ભવનનું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં વહીવટી સંકૂલ, કેન્ટીન અને રમત ગમ...

સપ્ટેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)

views 8

શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે

શક્તિપીઠ અંબાજી ખાતે 12મી થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂર્ણિમાનો મહામેળો યોજાશે. આ મેળામાં ભાગ લેવા વિવિધ સ્થળેથી માઇભક્તો પદયાત્રા કરી માતાના દ્વારે પહોંચે છે, ત્યારે અમદાવાદના ડો.પંકજ નાગરની 36 વર્ષની અવિરત પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. તેઓ સતત 36 વર્ષથી ભાદરવી પૂનમના ...

સપ્ટેમ્બર 8, 2024 3:17 પી એમ(PM)

views 12

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા

મોરબી- વાંકાનેર હાઇવે પાસે બંધુનગર ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ અને 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે આજે સવારે ડમ્પર અને કાર સામસામે આવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા એક મહિલા અને બાળકો સહિત ત્રણ લોકોને સારવા...

સપ્ટેમ્બર 8, 2024 3:14 પી એમ(PM)

views 11

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો નવા નીરથી છલકાયા છે. ત્યારે મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે કડાણા ડેમમાંથી મધ્યરાત્રિએ 1 લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. બજાજ સાગર ડેમમાંથી પાણી છો...

સપ્ટેમ્બર 8, 2024 3:13 પી એમ(PM)

views 10

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ATM કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા 2 વ્યક્તિઓને ઝડપી પડ્યા

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં એ.ટી.એમ. કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા સમૂહ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પરથી મોટરસાયકલ પર રાજ્યમાં પ્રવેશી રહેલા આ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ આરોપીઓ એ.ટી.એમ. પરથી રોકડ ઉપાડતી વ્યક્તિઓને...