સપ્ટેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)

views 19

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ – વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 18

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે. સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે. પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શ...

સપ્ટેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)

views 19

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે. વાહન માલિકો દિલ્હી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અદાલતોમાં દ્વારકા, ક...

સપ્ટેમ્બર 8, 2024 7:36 પી એમ(PM)

views 15

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે – તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે. ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે. આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ 200m KL-1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં ...

સપ્ટેમ્બર 8, 2024 7:32 પી એમ(PM)

views 13

 કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જ્યાં મોત થઇ રહ્યા છે, ત્યાં મૃતકના પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચ વન એન વન સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને ...

સપ્ટેમ્બર 8, 2024 7:30 પી એમ(PM)

views 16

રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે

સુરેન્દ્રનગરના થાનગઢમાં હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે મેળાની મુલાકાતે હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનુ...

સપ્ટેમ્બર 8, 2024 7:29 પી એમ(PM)

views 8

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ

સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસ...

સપ્ટેમ્બર 8, 2024 7:28 પી એમ(PM)

views 11

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

ગોધરામાં નીટ પરીક્ષા કૌભાંડમાં સીબીઆઇ દ્વારા ઝડપાયેલ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ. સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ પાંચ આરોપીઓ સામે 3200 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તો બીજી તરફ સીબીઆઇના અધિકારીઓની એક ટીમ ગોધરા ખાતે છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહી છે. આ ચાર્જશીટ...

સપ્ટેમ્બર 8, 2024 7:27 પી એમ(PM)

views 8

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા માટે તત્પર એવી 108 એમ્બ્યુલન્સ સેવા, ફોન મળતાં ગણતરીની મિનિટોમાં અમદાવાદના નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અન...

સપ્ટેમ્બર 8, 2024 7:26 પી એમ(PM)

views 11

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...