સપ્ટેમ્બર 9, 2024 3:57 પી એમ(PM)

views 22

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં શરૂ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર - જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન દરન...

સપ્ટેમ્બર 9, 2024 3:20 પી એમ(PM)

views 14

ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો

વિશ્વનાં અનેક દેશોમાં મંકીપોક્સનાં સંક્રમણનાં કેસો ધ્યાનમાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંકીપોક્સનું સંક્રમણ ધરાવતા એક દેશમાંથી આવેલા દર્દીને મંકીપોક્સની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની સ્થિતિ હાલ સ્થિર છે. મંત્...

સપ્ટેમ્બર 9, 2024 3:18 પી એમ(PM)

views 15

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું....

સપ્ટેમ્બર 9, 2024 3:12 પી એમ(PM)

views 15

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ છે. સૈન્ય અભ્યાસની શરૂઆત પરેડ સમારંભ સાથે થઈ હતી. આ સૈન્ય અભ્યાસમાં ભારતીય અને અમેરિકી સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના લગભગ 1200 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને દેશોના સૈનિકો 15 દિવસ સુધી યુદ્ધની...

સપ્ટેમ્બર 9, 2024 3:09 પી એમ(PM)

views 34

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણ...

સપ્ટેમ્બર 9, 2024 3:08 પી એમ(PM)

views 17

આગામી 24 કલાકમાં ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું દબાણ આગામી 24 કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તીત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત તેલંગાણા, પશ્ચિમ ...

સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM)

views 29

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વર...

સપ્ટેમ્બર 9, 2024 3:05 પી એમ(PM)

views 13

બીજુ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સમેલન આગામી 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે

બીજુ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સમેલન આગામી 11 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. તેની વિષે વસ્તું સંઘર્ષ ટાળવા અને ટકાઉ વિકાસ માટે ગંભીર વિચાર રાખવામાં આવી છે.આ સંમેલનનો હેતુ નૈતિક પત્રકારત્વ અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો અને એશિયામાં વ્યાવસાયિક બૌદ્ધ મીડિયાનું નેટવર્ક સ્થાપિત કરવાનો ...

સપ્ટેમ્બર 9, 2024 3:03 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 29મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લ...

સપ્ટેમ્બર 9, 2024 3:02 પી એમ(PM)

views 29

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર અને પશુઓ ભરેલી ટ્રક અથડાતા થયેલા વિસ્ફોટમાં 48 લોકોના મોત

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર અને પશુઓ ભરેલી ટ્રક અથડાતા થયેલા વિસ્ફોટમાં 48 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય બે વાહનો પણ અથડાયા હતા, આ અથડામણમાં 50 પશુઓના પણ મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે