સપ્ટેમ્બર 11, 2024 2:13 પી એમ(PM)
15
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. એક્સ હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાજપ પાર્ટી દ્વારા અને ઓણ બિરલાએ તેમના વિચારો શેર કર્યા છે. ભાજપે લખ્યું છે કે, "ભૂદાન ચળવળના સ્થાપક, મહાન ચિંતક અને સ્વતંત્રતા સેનાની,...