સપ્ટેમ્બર 11, 2024 2:13 પી એમ(PM)

views 15

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. એક્સ હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાજપ પાર્ટી દ્વારા અને ઓણ બિરલાએ તેમના વિચારો શેર કર્યા છે. ભાજપે લખ્યું છે કે, "ભૂદાન ચળવળના સ્થાપક, મહાન ચિંતક અને સ્વતંત્રતા સેનાની,...

સપ્ટેમ્બર 11, 2024 2:11 પી એમ(PM)

views 10

કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે

કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય ભવન સામે, જુનિયર ડોકટરોનું આંદોલન આખી રાત ચાલુ રહ્યું હતું . કોલકતા પોલીસ હેડક્વાર્ટર લાલ બજારની સામે ડોકટરો આખી રાત બેઠા હતા અને બીજા દિવસે પોલીસ તેમની શરતો પર વાતચ...

સપ્ટેમ્બર 11, 2024 2:09 પી એમ(PM)

views 17

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 14મી સપ્ટેમ્બરે ડોડામાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી સહિતની ટોચના નેતાઓની પ્રચાર રેલીઓ માટે ચિનાબ ઘાટીમાં તૈયારી થઇ રહી છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી...

સપ્ટેમ્બર 11, 2024 2:07 પી એમ(PM)

views 14

સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે

સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે અને આશરે બે લાખ 27 હજાર મોબાઇલ હેન્ડસેટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે, તેની સંચાર સાથી પહેલની મદદથી આ જોડાણ ઓળખી કાઢવામાં આવ્યા છે. છેલ્લાં પખવાડિયામાં સ...

સપ્ટેમ્બર 11, 2024 2:06 પી એમ(PM)

views 19

પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો

પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાની સૈનિકોએ આજે વહેલી સવારે સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર શરૂ કર્યો હતો. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, સતર્ક BSF સૈનિકોએ પણ જવાબી કાર્યવા...

સપ્ટેમ્બર 11, 2024 2:04 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતાં કહ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે અને ડીકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે. વર્ચ્યુઅલ રીતે ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ પ્...

સપ્ટેમ્બર 11, 2024 2:46 પી એમ(PM)

views 10

ભારતમાં એપ્રિલથી ઓગષ્ટ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં 6 ટકા વધારો થયો

ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વર્ષ 2024 વચ્ચે કોલસાનું ઉત્પાદન 38 કરોડ 40 લાખ ટન કરતાં વધુ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 36 કરોડ 10 લાખ ટનની સરખામણીએ 6 ટકા વધુ છે. કોલસા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડા એપ્રિલથી ઓગસ્ટ, વર્ષ 2024ના સમયગાળા દરમિયાન દેશમાં કોલસાના ઉત્પાદન અને પુરવઠાની સ...

સપ્ટેમ્બર 11, 2024 1:58 પી એમ(PM)

views 10

કથિત શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

કથિત શરાબ નીતિ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામાની નોંધ લેતા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ગયા સપ્તાહે શ્રી કેજરીવાલને 11 સપ્ટેમ્બરના રોજ હાજર કરવા વોરંટ જા...

સપ્ટેમ્બર 11, 2024 1:55 પી એમ(PM)

views 8

વિયેતનામમાં વાવાઝોડા યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 141 લોકોના મોત – 59 લોકો ગુમ

વિયેતનામમાં, સુપર ટાયફૂન યાગીને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા છે, જ્યારે 59 અન્ય લોકો ગુમ છે. વિયેતનામના નેશનલ સેન્ટર ફોર હાઈડ્રો-મીટીરોલોજીકલ ફોરકાસ્ટિંગે જણાવ્યું હતું કે, રાજધાની હનોઈમાં રેડ રિવર પર પૂરનું સ્તર ભયજનક બન્યું છે.સરકારે થાઓ નદીઓની વધી રહેલી સપાટીને કાર...

સપ્ટેમ્બર 11, 2024 11:57 એ એમ (AM)

views 15

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું હતું. જેમાં એશિયાના વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા હતા. જેમાં વિષ્ણુ સોલંકી, કૌશલ ચક્રવર્તી, સમર્થ ભીલે સુવર્ણ ચંદ્રક, ધર્મિષ્ઠા સોલંકી અને યશ મેદરિયાએ રજત ચંદ્રક તથા જીલ...