સપ્ટેમ્બર 11, 2024 7:22 પી એમ(PM)

views 12

કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોત થયા હોવાની રાજ્ય સરકારે પુષ્ટી કરી

રાજ્ય સરકારે કચ્છના અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવના કારણે 11 લોકોના મોતની પુષ્ટી કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે કચ્છની મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે દર્દીઓની સારવાર અને સ્વાસ્થયમાં ઝડપી સુધાર માટે પૂરતી વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્...

સપ્ટેમ્બર 11, 2024 3:07 પી એમ(PM)

views 11

રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે

રાજ્યમાં સુધારેલ સ્મશાન ભઠ્ઠી લગાવવાની સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 8 હજાર 100થી વધુ સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. આબોહવા પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આ સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ ઉપયોગમાં લેવાતા લાકડામાં આશરે 40થી 50 ટકા જેટલી બ...

સપ્ટેમ્બર 11, 2024 3:05 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સેક્ટર- 30માં વનચેતના કેન્દ્ર ખાતે આવેલા રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે શહીદોને આદરાંજલિ પાઠવી હતી. ઉલ્લેખની...

સપ્ટેમ્બર 11, 2024 3:03 પી એમ(PM)

views 14

રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે કેટલાક જીલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં 63 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરામાં નોંધાયો હોવાના અહેવાલ છે, જ્યારે ધનસુરા અને મહેસાણામાં બે-બે ઇંચ જેટલો વરસાદ ...

સપ્ટેમ્બર 11, 2024 3:01 પી એમ(PM)

views 19

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના શંકાસ્પદ કેસને લઈ તંત્રની તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં આરોગ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું...

સપ્ટેમ્બર 11, 2024 2:58 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ધજા મહોત્સવને આજથી ખૂલ્લો મુક્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ધજા મહોત્સવને આજથી ખૂલ્લો મુક્યો હતો. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, આ મહોત્સવ દરમિયાન માતાજીને 11 હજાર ધર્મધજા અને એક હજાર 868 ઉમા પ્રાગટ્ય ધજા અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં ઉમિય...

સપ્ટેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)

views 13

ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સ...

સપ્ટેમ્બર 11, 2024 2:17 પી એમ(PM)

views 11

સ્થાનિક બુલિયન માર્કેટમાં, આજે સોનું નબળું કારોબાર કરી રહ્યું છે

સ્થાનિક બુલિયન માર્કેટમાં, આજે સોનું નબળું કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીમાં આજે પ્રતિ કિલોગ્રામ એક હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું રૂ.73 હજારની સપાટીથી નીચે આવી ગયું છે અને રૂ.72,980થી રૂ.72,830 પ્રતિ 10 ગ્રામની રે...

સપ્ટેમ્બર 11, 2024 2:15 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી. આ પહેલોમાં રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશનની બીજી આવૃત્તિ, ગૌણ કાયદા વ્યવસ્થાપન પ્રણાલી, સલાહકાર સમિતિ વ્યવસ્થાપન પ્રણાલી, રાષ્ટ્રીય યુવા સંસદ યોજનાની બીજી આવૃત્તિ અને એકલવ્ય મોડે...

સપ્ટેમ્બર 11, 2024 2:14 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા. 1973માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગલ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા હતા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની કદર રૂપે આ પુર...