સપ્ટેમ્બર 11, 2024 11:55 એ એમ (AM)

views 18

પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ સ્પર્ધામાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથનાં અંદાજે ૧૧૦ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંદાજે ૩૦ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન...

સપ્ટેમ્બર 11, 2024 11:49 એ એમ (AM)

views 12

ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો

ઉત્તર પ્રદેશની વિશ્વશાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો છે. આ પદયાત્રા દરેક જિલ્લાઓમાં પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદુષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્ય સાથે ગુજરાત ભ્રમણ કરશે. અમારા દાહોદના પ્રતિનિધિ પ્રેમ કડીયા જણાવે છે કે, આ પદયાત્ર...

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 26

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ...

સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM)

views 10

ભારતીય જનતા પાર્ટીએ બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી

ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પક્ષે બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને આ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. એક નિવેદનમાં, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ભાજ...

સપ્ટેમ્બર 11, 2024 9:40 એ એમ (AM)

views 13

આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે.

આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સાથે મળીને આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે અને હાલમાં સ્થાનિક ક્ષે...

સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)

views 35

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી.

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી. બેઠક બાદ અખબારી નિવેદનમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ અને તેની અસરો સહિતનાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ. તેમણે વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ...

સપ્ટેમ્બર 11, 2024 8:46 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ પરિષદની થીમ છે- "સેમીકન્ડક્ટરનાં ભાવિને આકાર આપવો.” આ પરિષદ ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરશે જે ભારતને સેમિકન્ડક્ટર માટે વૈશ્વિક હબ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારા સંવાદદાતા જણાવ...

સપ્ટેમ્બર 10, 2024 8:02 પી એમ(PM)

views 22

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી

ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને જોતા કાર્યકારી સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાણવેએ જણાવ્યું કે, આ સમિતિમાં ત્રણ સહ-આયોજકો, વિવિધ સમિતિના અધ્યક્ષ, પૂર્વ અધિકારીઓ સામેલ છે. નીતિન ગડકરી, ચંદ્રશેખર બાવનકુલે, દેવેન્દ્ર ફડણવીસ, પિયૂષ ગોયેલ, વિનોદ તાવડે, ...

સપ્ટેમ્બર 10, 2024 8:00 પી એમ(PM)

views 23

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે :કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને 2030 સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને 1 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉત્પાદનમાં વધારો થતા પાંચ કરોડ રોજગાર ઉભા થશે. ભારતીય ઓટોમોબાઇલ ...

સપ્ટેમ્બર 10, 2024 7:59 પી એમ(PM)

views 12

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર, 1935ના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. અહીંની મહારાજા કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડૉ. એમ. વી. ગોપાલ સ્વામીએ તેમના નિવાસ સ્થાને 30 વૉટનું ટ્રાન્સમિટર લગા...