સપ્ટેમ્બર 18, 2024 7:31 પી એમ(PM)

views 14

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે.ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા ચડાવી હતી.અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પ...

સપ્ટેમ્બર 18, 2024 7:29 પી એમ(PM)

views 11

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગરના કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો, જેમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સ્વચ...

સપ્ટેમ્બર 18, 2024 7:23 પી એમ(PM)

views 12

નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે

નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે.મોરબી જિલ્લાના જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અઘ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાત...

સપ્ટેમ્બર 18, 2024 7:22 પી એમ(PM)

views 17

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ૭૮૦ જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનું શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડો.કુબેરે જણાવ્યું હતું.મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ૭૮૦ લાભાર્થીઓને મકાનમાં થયેલા નુકસાન પેટે અંદાજિત ૩૦ લાખ ની સહાય ચૂકવવામાં આવી હતી.જ્યારે નવ જેટલા ખેડૂતો ને પશુ સહા...

સપ્ટેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)

views 12

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર મેચો રમાઇ હતી.જેમાં પંચમહાલે આણંદને 7-0 થી હરાવ્યુ હતું, નવસારી જીલ્લાએ સુરેન્દ્રનગર ને 6-0, છોટા ઉદેપુરે 2-1 થી વલસાડને અને ખેડા એ પાટણને 5-0 થી પરાજય આપ્યો ...

સપ્ટેમ્બર 18, 2024 7:18 પી એમ(PM)

views 17

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હવે બિન-ભારતીય સિમકાર્ડધારકો માટે પણ મફત Wi-Fi કુપન કિયોસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને અને બંને ટર્મિનલના પેસેન્જર વિસ્તારોમાં સ્થિત Wi-Fi કૂપન ડિસ્પેન્સર્સ હવે બિન-ભારતીય મુસાફરોને પણ Wi-F...

સપ્ટેમ્બર 18, 2024 7:16 પી એમ(PM)

views 16

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે

ગુજરાત સરકાર દ્વારા રાજય કક્ષાની પાવાગઢ આરોહણ-અવરોહણ- સ્પર્ધા આગામી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાશે.જેમા એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધી જ અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ૧૯ થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં યુવાનો પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓન...

સપ્ટેમ્બર 18, 2024 3:08 પી એમ(PM)

views 20

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી

લેબનાનમાં ગઈકાલે થયેલા પેજર વિસ્ફોટો બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોઆવ ગેલેંટે તેલઅવીવમાં હકીરિયા સૈન્ય છાવણી ખાતે સુરક્ષા સ્થિતીની સમીક્ષા કરી હતી. આ તરફ હિજબુલ્લાહે આ હુમલાઓ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને તેનો બદલો લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. જોકે ઇઝ...

સપ્ટેમ્બર 18, 2024 3:05 પી એમ(PM)

views 9

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે

કેન્દ્રએ ખાદ્ય તેલના મોટા સંગઠનોને વર્તમાન શૂન્ય અને 12.5 ટકા જકાત પર પુરવઠો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આયાતી તેલના છૂટક ભાવમાં વધારો ન કરવા જણાવ્યું છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ ગઈકાલે નવી દિલ્હીમાં ભાવ વ્યૂહરચના અંગે વિવિધ તેલ ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકની અધ્યક્ષતા કરી ...

સપ્ટેમ્બર 18, 2024 3:01 પી એમ(PM)

views 12

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું છે કે દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ સાડા 5 કરોડ ટન વાંસ છે, જે દેશના કુલ સંસાધનોના 66 ટકા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીપુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય વાંસ મિશન ખેડૂતોની આવકમાં વધારો ...