સપ્ટેમ્બર 18, 2024 2:58 પી એમ(PM)

views 14

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી

ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતર-સત્રીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયા...

સપ્ટેમ્બર 18, 2024 2:53 પી એમ(PM)

views 12

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કેરાજ્યનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે. ઘણા જિલ્લાઓમાં ગંગા અને ઘાગરા નદીઓ બેકાંઠે વહી રહી છે. વારાણસી અને પ્રયાગરાજમાં હજા...

સપ્ટેમ્બર 18, 2024 2:50 પી એમ(PM)

views 8

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત,નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલા...

સપ્ટેમ્બર 18, 2024 2:46 પી એમ(PM)

views 9

સર્વોચ્ચ અદાલતમાં આર.જી. કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાતે પીડિતાના સોદપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.

સર્વોચ્ચ અદાલતમાં આર.જી. કર કેસની સુનાવણીના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય તપાસ સંસ્થા – સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ મંગળવારે રાતે પીડિતાના સોદપુર સ્થિત ઘરે પહોંચી હતી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.સીબીઆઈએ આ કેસ હાથમાં લીધો ત્યારે પીડિતાના માતા-પિતાએ તપાસ એજન્સીને એક પત્ર લખ્યો હતો. આ પત્રના આધારે સીબીઆઈ...

સપ્ટેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

views 11

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.72 ટકા મતદાન નોંધાયું છે. મતદાનને પગલે સાત જિલ્લાઓમાં ચાંપતો બંદબસ્ત ગોઠવાયો છે. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 32.69 ટકા નોંધાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન...

સપ્ટેમ્બર 18, 2024 2:26 પી એમ(PM)

views 11

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે

કેન્દ્રની મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળા દરમિયાન સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો, મધ્યમ વર્ગ,મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખકરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. જોડાણ અને વિકાસમાં સુધારો કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્...

સપ્ટેમ્બર 18, 2024 2:22 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે છે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ...

સપ્ટેમ્બર 18, 2024 7:55 પી એમ(PM)

views 14

આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા

આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ શ્રી ધનખડે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને મહાત્મા મંદિર પરિસર ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 18, 2024 2:18 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે.આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજ...

સપ્ટેમ્બર 18, 2024 11:28 એ એમ (AM)

views 35

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4 લાખ 57 હજાર ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26 લાખ 92 હજાર ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધી મંદિરને 2 કરોડ 28 લ...