સપ્ટેમ્બર 19, 2024 9:32 એ એમ (AM)

views 44

ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એક વાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલાદેશ ...

સપ્ટેમ્બર 19, 2024 9:14 એ એમ (AM)

views 14

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ...

સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્...

સપ્ટેમ્બર 19, 2024 8:29 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે મધ્યપ્રદેશના પ્રવાસ ઉજ્જૈન પહોંચશે. અહીં તેઓ સફાઈકર્મીઓ સાથે સંવાદ કરશે. તેમ જ ઉજ્જૈનમાં યોજાનારા સફાઈમિત્ર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ભોપાલના અમારા સંવાદદાતા સંજીવ શર્મા જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉજ્જૈન—ઇન્દોર છ માર્ગીય યોજનાના ભૂમિપૂજનના કાર્યક્ર...

સપ્ટેમ્બર 18, 2024 7:52 પી એમ(PM)

views 12

આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે

આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલા...

સપ્ટેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)

views 13

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા  અતંર્ગત અત્યાર સુધી કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એફઆઇઆર 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાન નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ, 2024થી ત્રણ નવા કાયદા- ભારતીય ન્યાયસંહિતા, ભારતીય નાગરિકસુરક્ષા સંહિતા અને ભારત...

સપ્ટેમ્બર 18, 2024 7:43 પી એમ(PM)

views 12

એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સમિતિની ભલામણોને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્ર સરકારે દેશભરમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને મંજૂરી આપી છે. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કો...

સપ્ટેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)

views 19

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટ ખાતે એક પ્રચાર ઝૂંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી ...

સપ્ટેમ્બર 18, 2024 7:37 પી એમ(PM)

views 6

આવતીકાલથી નવી દિલ્હીમાં ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે

આવતીકાલથી નવી દિલ્હીમાં ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનરકન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ...

સપ્ટેમ્બર 18, 2024 7:36 પી એમ(PM)

views 21

ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે

ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે. 9 સપ્ટેમ્બરે રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યારથી સત્તાવાળાઓએ ગુનાઇત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 30 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને 115 હથિયાર જપ્ત કર્યા છે. હરીફ ડ્રગ-તસ્કરી જ...