સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)

views 16

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે...

સપ્ટેમ્બર 21, 2024 10:35 એ એમ (AM)

views 23

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- 'આપ'ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આમ આદમી પાર્ટી-'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટન...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે ર...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 27

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મ...

સપ્ટેમ્બર 20, 2024 7:54 પી એમ(PM)

views 18

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિય...

સપ્ટેમ્બર 20, 2024 7:52 પી એમ(PM)

views 16

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદઘાટન ...

સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM)

views 13

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે. આ ચૂંટણીમાં સમગ્ર શ્રીલંકામાં 13 હજાર, 400થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આશરે પોણા બે કરોડ મતદારો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા 38 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નિર્ધારિત કરશે. શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાષ્ટ્...

સપ્ટેમ્બર 20, 2024 7:49 પી એમ(PM)

views 12

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગજંગ અને ઈથમ ગામોના પહાડી વિસ્તારમાં સેના અને પોલીસે દરોડા પાડતાં આ ઉપકરણ મળી આવ્યા હતાં. કોલકાતામાં આવેલા પૂર્વ કમાન્ડના મુખ્યમથક ફૉર્ટ વિલિયમના જણાવ્યા મુજબ, ખાનગી મા...

સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM)

views 23

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારતીય જળ સપ્તાહનાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જળ સપ્તાહ 2024માં...

સપ્ટેમ્બર 20, 2024 7:46 પી એમ(PM)

views 22

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 308 રનની સરસાઈ મેળવી

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસના અંતે 308 રનની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં નોંધાવેલા 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 149 રને સમેટાઈ જતાં ભારતને 227 રનની સરસાઈ મળી હતી. બાંગ્લાદેશની શકીબ અલ હસને સૌથી વધુ 32 રન નોંધાવ્ય...