સપ્ટેમ્બર 21, 2024 7:18 પી એમ(PM)

views 8

કિમ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં NIA અને ATS પણ જોડાયા

સુરત પાસેના કિમ રેલવે ટ્રકના ફિશ પ્લેટ છૂટી કરી 71 પેડલોક પણ કાઢી નાખીને દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી, એનઆઇએ અને ત્રાસવાદ વિરોધી દળ એટીએસ પણ જોડાયું છે.. જો કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના પ્રયાસને પાયલોટની સતર્કતાએ નિષ્ફળ બના...

સપ્ટેમ્બર 21, 2024 7:17 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિએ સિલ્વાસામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

ઉપરાષ્ટ્રપતિએ આજે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધવંન્તરીની પર્તિમાને પુષ્પાંજલી અર્પી હતી.. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી..તેમણે અહીં ઉપસ્થિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો..એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપર...

સપ્ટેમ્બર 21, 2024 2:54 પી એમ(PM)

views 11

મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે

મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે. તેવું પોસ્ટમાસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના માદયમથી રૂપિયા 399 માં ટાટા ગ્રૂપની દુર્ઘટના પોલિસી લીધેલ મહેસાણાના બાબ...

સપ્ટેમ્બર 21, 2024 2:50 પી એમ(PM)

views 23

સુરેન્દ્રનગર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ ગયો. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1 થી 8 ના નાગરિકોને આધાર કાર્ડ, રેશનકાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વિગેરે સહિત 55 જેટલી સુવિધાનો એક જ સ્થળે લાભ મળે તેવું આયોજન કરાયું હતું. આ ...

સપ્ટેમ્બર 21, 2024 2:49 પી એમ(PM)

views 9

રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો..કીમ નદીના બ્રિજ પાસે જોગલ ફિશર પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. રાત્રે પસાર થતી ટ્રેનના પાઇલોટના પ્લેટ છુટી કરેલી હોવાનું ધ્યાનમાં આવતા તરત જ ટ્રેન અટકાવી દીધી હતી.. પાયલોટે તુરત...

સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM)

views 26

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં

ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે, NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે...

સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM)

views 6

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું છે... વિડીયો ફોટાગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી.. કોઇપણ જામીન વિના તેમને પચાસ હજારની લોન મળતા પોતાના કેમેરો વસાવીને રોજગારી મેળવવાનું સપનુ સાકર થયું છે. પ્ર...

સપ્ટેમ્બર 21, 2024 2:46 પી એમ(PM)

views 20

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો છે. વર્ષોની પરંપરા મુજબ જૈન સમાજ દ્વારા ચાંદીનો રથ ખેંચી ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી રવેડીના મેળાનો પ્રારંભ કરવામાં આવે છે.. સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજવી પરમજ્યાદિત્યસિંહ પરમાર તેમજ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર...

સપ્ટેમ્બર 21, 2024 2:38 પી એમ(PM)

views 15

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી

આગામી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, ગુજરાત અને મરાઠવાડામાં ભારે વરસાદની શક્યતા છે. તો 26 સપ્ટેમ્બર સુધી ઓડિશા, ના...

સપ્ટેમ્બર 21, 2024 2:38 પી એમ(PM)

views 10

સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા

મોદી સરકારે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ આ સમયગાળા દરમિયાન, સરકારે મધ્યમ વર્ગ, માળખાકીય, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. દેશમાં મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે સરકારે અનેક પગલાં લીધાં છે. અમારા સંવાદદાતા જણાવે છે કે નરેન્દ્ર મોદી સરકારે ...