સપ્ટેમ્બર 21, 2024 7:26 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને સો દિવસ પૂર્ણ થયા છે. આ સો દિવસ દરમિયાન અનેક પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યાં છે.. સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. રાજકોટના શૈલૈન્દ્રસિંહ જાડેજાએ સાત લાખ રૂપિયા સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવાના સરકા...

સપ્ટેમ્બર 21, 2024 7:25 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ

રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ. આ પ્રસંગે તેમણે બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમ જ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવા પર ભાર મૂક્યો હતો.. બાળકોને પરંપરાગત રમતો રમાડવા ...

સપ્ટેમ્બર 21, 2024 7:25 પી એમ(PM)

views 18

રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપીના વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે પણ વરસાદ વરસ્યાના અહેવાલ મળેલ છે. અમરેલીના ધારી શહેરમાં પણ બપોર ...

સપ્ટેમ્બર 21, 2024 7:24 પી એમ(PM)

views 13

અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ વિદ્યાર્થી અક્ષિત કુમાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો

અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનિંગ વિદ્યાર્થી અક્ષિત કુમાર 51મી સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિજેતા બન્યો છે. આ સિદ્ધી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્ટુડન્ટ્સ એકેડમી એવોર્ડ કોમ્પિટિશનમાં વિશ્વભરની 737 કોલેજ અને જાણીતી યુનિવર્સિટીઓમાંથી 2 હજાર 683 એન્ટ્ર...

સપ્ટેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 21

“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. જે અંતર્ગત, જાહેર વાહનવ્યવહાર અને હાઈ-વે ઉપર કરાયેલી સફાઈ દરમિયાન 62 હજારથી વધુ નાગરિકોએ શ્રમદાન દ્વારા 302 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.. ઉપરાંત, રાજ્યમાં કુલ 100થી વધુ ...

સપ્ટેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 12

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ.. પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તેવા આશય સાથે ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોનું આયોજન કરાયું હતું.. જેમાં અલગ અલગ ...

સપ્ટેમ્બર 21, 2024 7:22 પી એમ(PM)

views 7

આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઇ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચની સફાઇ કરાઇ

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સૌથી વધુ દરિયાઇ વિસ્તાર ધરાવતા રાજ્યભરના વિવિધ દરિયાઇ કાંઠાઓને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.. સોમનાથના મારુતિ બીચ ખાતે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ટ્રસ્ટના કર્મચારીઓ, NSS ના વિદ્યાર્થીઓ વગેરેએ સાથે મળીને દરિયાકિનારેથી 350 કિલોથી વધુના કચરાની સફાઇ...

સપ્ટેમ્બર 21, 2024 7:21 પી એમ(PM)

views 11

રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધીમાં 25 લાખ જેટલા લોકોએ 27 લાખ કરતાં વધુ કલાકોનું શ્રમદાન કર્યુ

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ જોડાઇને કુલ 27 લાખથી વધુના કલાકનું શ્રમદાન કર્યું.. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપતાં જણાવ્યું કે, રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર જ દિવસમાં જન આંદોલનમાં પ...

સપ્ટેમ્બર 21, 2024 7:20 પી એમ(PM)

views 9

ગુજરાતના 32 તીર્થસ્થોનાના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળી નથી

રાજ્યના પ્રસિધ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. પ્રસાદ વહેંચણી કરતાં આવા ૩૨ જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં પ્રસાદમાં પ્રાણિજન્ય ચરબી જોવા મળેલ નથી, તેમ ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ક...

સપ્ટેમ્બર 21, 2024 7:19 પી એમ(PM)

views 13

અમદાવાદ- મહેસાણા- પાલનપુર રોડના હાઈસ્પીડ કોરીડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફાળવ્યા

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે.. આ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા છે.. આ ઉપરાંત રાધનપૂર ચોકડી પર નવો ૬-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા ૬ માર્ગીય વ્હેક્યુલર અન્ડરપાસનું નિર...