ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 5

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી હતી. આ નોટિસમાં વિપક્ષે શ્રી ધનખડ પર ગૃહમાં ભેદભાવપૂર્ણ કામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં માધ્યમો સાથે વાત કરતા શ્રી રિજિજૂએ કહ્યું, કૉંગ્રેસ પક્ષ અને તેમના સહયોગીઓ...

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા...

ડિસેમ્બર 10, 2024 8:22 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:22 પી એમ(PM)

views 3

આસામ ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મરણાંજલિ પાઠવી

મુંબઈના કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થઈ ગયો છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની મુંબઈની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી ફડણવીસે મૃતકોના પરિવારજનો માટે મુખ્...

ડિસેમ્બર 10, 2024 8:20 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:20 પી એમ(PM)

views 5

UGCએ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફારોની જાહેરાત કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આવતા વર્ષથી અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)માં ફેરફારોની જાહેરાત કરી છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ- CUET-UG 2025 થી માત્ર કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવામાં આવશે. યુજીસીના અધ્યક્ષ એમ જગ...

ડિસેમ્બર 10, 2024 8:15 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:15 પી એમ(PM)

views 2

સંસદના બંને ગૃહોમાં અવરોધ ચાલુ રહેતા દિવસભરની કાર્યવાહી ખોરવાઇ

સંસદના બંને ગૃહોમાં આજે પણ અવરોધ ચાલુ રહયો હતો., જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલુ રહ્યા હતા. સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષે કોંગ્રેસના નેતાઓ પર અમેરિકા સ્થિત મુખ્ય ફાઉ...

ડિસેમ્બર 10, 2024 8:14 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:14 પી એમ(PM)

views 11

ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમ દળની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો

ભારતમાં 2017-18 થી 2022-23 દરમિયાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમ દળની ભાગીદારી દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક સંશોધન પેપરમાં જણાવાયું છે કે ગ્રામીણ મહિલા શ્રમ દળની ભાગીદારી દર 24.6 ટકાથી વધીને 41.5 ટકા જ્યારે શહેરી વિસ્તારમાં 2017-18થી 2022-23 દરમિયાન 20.4 ટકાથી વધીને 25.4 ટકા સુ...

ડિસેમ્બર 10, 2024 8:11 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 8:11 પી એમ(PM)

views 5

દેશમાં અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતા સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે, જે તમામના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે છે.આજે નવી દિલ્હીમાં માનવાધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુના અને આબોહવા પરિવર્તન માનવ અધિકારો માટે નવો ખતરો છે. તેમણે કહ્યું...

ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM)

views 6

આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ - ૨૦૨૪નો સમાપન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે સરકારની વિવિ...

ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)

views 7

ખેડા જીલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ

ઉતરાયણનું પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે, તેમતેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન કપડવંજથી આઇસર ટેમ્પામાં લઈ જવાતા 4 લાખ 18 હજારના એક હજાર 674 ચાઈનીઝ માંઝા મળી કુલ રૂપિયા 11 લાખ ઉપરાંત...

ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 6

ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે 13મીના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યયમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.રાજ્ય સરકાર દ્વારા ધુળેટીની રજા 14મી માર્ચના રોજ જાહેર કરાતા હવે 17મી માર્ચના રોજ સંસ્કૃત, ફારસી, અર...