ડિસેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

printer

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ગઈકાલે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા અપાયેલી નોટિસની ટીકા કરી હતી. આ નોટિસમાં વિપક્ષે શ્રી ધનખડ પર ગૃહમાં ભેદભાવપૂર્ણ કામ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં માધ્યમો સાથે વાત કરતા શ્રી રિજિજૂએ કહ્યું, કૉંગ્રેસ પક્ષ અને તેમના સહયોગીઓએ સભાપતિના નિર્દેશોનું પાલન ન કરી તેમના હોદ્દાનો અનાદર કર્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.