ફેબ્રુવારી 27, 2025 2:01 પી એમ(PM)

views 20

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી”

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજમાં મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી.” પ્રયાગરાજ જંક્શન પર સંવાદદાતાઓને સંબોધતાં વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજથી અંદાજે 4 કરોડ 50 લાખ મુસાફરોએ ટ્રૅનના માધ્યમથી પ્રવાસ કર્યો.” તેમણે જણાવ્યું, “રેલવેએ કુંભમેળા માટે અઢી વર્ષથી કામ કર્...

ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો

(મહાકુંભ-ઑપનિંગ મ્યૂઝિક) મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, “દેશને પોતાના વારસા પર ગર્વ છે અને દેશ નવી ઊર્જા સાથે વધુ આગળ વધી રહ્યો છે.” મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું, “આ પરિવર્તનના યુગનો પ્રારંભ છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું, “મહાકુંભમાં શ્ર...

ફેબ્રુવારી 27, 2025 1:56 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઇકાલથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સવારે મુર્મૂએ નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈ સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અગાઉ સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત નૃત્ય દ્વારા મુર્મૂનું સ્વાગત કર...

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 35

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના ...

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત...

ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM)

views 29

આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે

આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના અનુલક્ષ...

ફેબ્રુવારી 26, 2025 7:54 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવેલા પોલીશ પ્રતિનિધિમંડળને મળ્યા. આ પ્રતિનિધિમંડળ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી સુધી પ્રવાસ પર છે. તે અમદાવાદ, જામનગર, પોરબંદર, ગીર, દીવ, કોલ્હાપુર અને દિલ્હી સહિત અનેક સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સ્થળ...

ફેબ્રુવારી 26, 2025 7:53 પી એમ(PM)

views 7

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં શોકસંદેશમાં જણાવ્યું હતુ કે આધુનિક સમયમાં અનિલ જોષીના સાહિત્ય ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે શ્રી જોશીને સાહિત્ય અકાદમી પુરસ્કાર ...

ફેબ્રુવારી 26, 2025 7:51 પી એમ(PM)

views 6

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે

પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં છ અઠવાડિયામાં અત્યાર સુધીમાં 64 કરોડ 60 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે, જે તેને વિશ્વનો સૌથી મોટો માનવતાનો મેળો બનાવે છે. આજે સાંજે 4 વાગ્યા સુધી, 1 કરોડ ...

ફેબ્રુવારી 26, 2025 7:50 પી એમ(PM)

views 13

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપનારા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોનું સન્માન કરવામાં આવશે. કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને જ્...