ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

views 9

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...

ફેબ્રુવારી 28, 2025 9:30 એ એમ (AM)

views 32

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઃ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે.

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધના સન્માનમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છેઃ "વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું...

ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM)

views 15

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાનાં હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જીસીસીઆઇના પ્રમુ...

ફેબ્રુવારી 28, 2025 9:26 એ એમ (AM)

views 14

શિક્ષણના અધિકાર – RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

શિક્ષણના અધિકાર - RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ વખતે 93 હજાર 527 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્મ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરાયા બાદ 27 માર્ચે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. નબળા અને વંચિત પરિવારના બાળકો...

ફેબ્રુવારી 28, 2025 9:24 એ એમ (AM)

views 9

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું. શંખ સર્કલ સામે આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હતા, જેને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 12 જેટલા આસામીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

ફેબ્રુવારી 28, 2025 9:22 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે.

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન - સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે. રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાનર, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાયેલી વન્ય-જ...

ફેબ્રુવારી 28, 2025 9:21 એ એમ (AM)

views 6

પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી.

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર વધતા અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર અંકુશ લાવવા એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા પીડિતાઓને ન્યાય મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સાતેય કે...

ફેબ્રુવારી 27, 2025 8:22 પી એમ(PM)

views 22

દિલ્હી વિધાનસભાની જાહેરહિસાબ સમિતિ અગાઉની AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે

દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ગત AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2021માં લાગુ કરાયેલી શરાબ નીતિથી સરકારી તિજોરીને બે હજાર કરોડ રૂપિયાથી વધુનું મહેસૂલ નુકસાન થયું હતું. ભાજપના અનેક ધારાસભ્યોએ આ મામલે તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માં...

ફેબ્રુવારી 27, 2025 8:21 પી એમ(PM)

views 27

વેપાર અને રોકાણ વધારવા માટે અન્ય દેશો સાથે, દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે ભાર મૂક્યો

નવી વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભાર મૂક્યો હતો.કેન્દ્રીય નાણાંમંત્રીએ અહીં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર આ પડકારજનક સ...

ફેબ્રુવારી 27, 2025 8:19 પી એમ(PM)

views 13

વકફ પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા સૂચવેલા ફેરફારોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી

સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી દ્વારા, તાજેતરમાં સૂચવવામાં આવેલા વક્ફ સુધારા બિલમાં ફેરફારોને, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવશે. તેમાં 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ...