ફેબ્રુવારી 28, 2025 9:54 એ એમ (AM)

views 13

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે. ગઈકાલે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.29 વર્ષમાં પહેલી વાર ICC ટુર્નામેન્...

ફેબ્રુવારી 28, 2025 9:51 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાં-એ-ખુસરો 2025 માં ભાગ લેશે.આ ભવ્ય સૂફી સંગીત મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. તે આજથી 2 માર્ચ સુધી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકત્ર કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દેશની...

ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય...

ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)

views 10

નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ માધવી પુરી બુચનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સેબીના નવા ચેરમેન તરીકે તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી આપી છે.

ફેબ્રુવારી 28, 2025 9:45 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજ થી બે દિવસ કચ્છ ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલ...

ફેબ્રુવારી 28, 2025 9:44 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા, ઔષધીય વનસ્પતિઓની ખેતી દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ગઇકાલે આયુષ ક્ષેત્રની સમીક્ષા કરવા યોજાયેલ એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ પરંપરાગત દવાઓમાં અગ્રણી તરીકે દેશની વૈશ્વિક સ્થિતિ વધારવામાં આ ક...

ફેબ્રુવારી 28, 2025 9:42 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળની વાટાઘાટો કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે.રાષ્ટ્રપ્રમુખ વોન ડેર લેયેન ગઈકાલે ભારતની બે દિવસીય મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા, તેમની સાથે 27 યુરોપિયન સંઘમાંથી થી 22 કમિશનરો પણ હતા. EU કોલેજ ઓફ કમિશનર્સની આ પહેલી ભારત...

ફેબ્રુવારી 28, 2025 9:40 એ એમ (AM)

views 20

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે.આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે, આજે દેશમા...

ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM)

views 7

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે.

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં 26 હજાર 136, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં 11 હજાર 848 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ હજાર 65 વિદ્યાર્થીઓ પરીક...

ફેબ્રુવારી 28, 2025 9:32 એ એમ (AM)

views 7

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે. જેમાં અંદાજે 1 લાખ 70 હજાર યાત્રિકોએ મુસાફરીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...