માર્ચ 2, 2025 8:01 પી એમ(PM)

views 15

માનવાધિકાર સંગઠનો અને શરણાર્થી હિમાયતી જૂથોના ગઠબંધને પાકિસ્તાનને અફઘાનિસ્તાનના સ્થળાંતર કરનાર નાગરિકોના બળજબરીથી દેશનિકાલ કરવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે.

માનવાધિકાર સંગઠનો અને શરણાર્થી હિમાયતી જૂથોના ગઠબંધને પાકિસ્તાનને અફઘાનિસ્તાનના સ્થળાંતર કરનાર નાગરિકોના બળજબરીથી દેશનિકાલ કરવાનું તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, સામૂહિક ધરપકડ અને બળજબરીથી વિસ્થાપનની નિંદા કરતા, સંગઠને પાકિસ્તાન સરકારને એક પત્ર લખી આવી કાર્યવાહી બંધ કરવાની ચે...

માર્ચ 2, 2025 8:00 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય માનવઅઘિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિકગ કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રીય માનવઅઘિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિકગ કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ગ્લોબલ સાઉથ દેશોની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનાં વરિષ્ઠ હોદેદ્દારો માટેનાં છ દિવસનાં કાર્યક્રમનો પ્રારંભ આવતીકા...

માર્ચ 2, 2025 7:58 પી એમ(PM)

views 14

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા જાહેર કરતા કાર્યકારી હૂકમ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના આદેશને રદ કરે છે, જેમાં ફેડરલ એજન્સીઓ અને ફેડરલ ભંડોળ પ્રાપ્તકર્તાઓને બિન-અંગ્રેજી બોલનારાઓને સહાય પૂરી પાડવાની જોગવાઈ હતી. નવા કાર્યકારી...

માર્ચ 2, 2025 7:57 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં થયેલા હિમપ્રપાતમાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં થયેલા હિમપ્રપાતમાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે. 28 ફેબ્રુઆરીએ સર્જાયેલી આ દુર્ઘટનામાં કુલ 54 શ્રમિકો ફસાઈ ગયા હતા, જેમાંથી 46ને જીવંત બહાર કાઢવામાં આવ્યા હતા. આજે, છેલ્લાં ગુમ થયેલા શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ સાથે બચાવકાર્ય પૂર્ણ થયું છે.ચમોલીના જિ...

માર્ચ 2, 2025 7:57 પી એમ(PM)

views 11

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે.

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ એક અહેવાલમાં જણાવાયું છે. અર્થશાસ્ત્રીઓ સુરજીત એસ ભલ્લા અને કરણ ભસીન દ્વારા પ્રકાશિત આ પત્રમાં 2022-23 અને 2023-24 માટે તાજેતરમાં પ્રકાશિત થયેલા ઘરગથ્થુ ખર્ચના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણોના ડેટા ભારતમાં ગરીબીના સ્તરમાં ન...

માર્ચ 2, 2025 7:55 પી એમ(PM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે અને દેશના યુવાનો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્રમ દ્વારા આયોજિત ચોથા પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું...

માર્ચ 2, 2025 7:35 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં નવપ્રવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું કે GDPમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી ચોથા નંબરે અને પછી ત્રીજા નંબરે આ...

માર્ચ 2, 2025 7:36 પી એમ(PM)

views 9

આઇસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યુઝીલેન્ડને 9 વિકેટ ગુમાવી 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

આઇસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યુઝીલેન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 79 રન શ્રેયસ ઐયરે કર્યા હતા. જ્યારે હાર્દિક પંડયાએ 45 અને અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડની ટી...

માર્ચ 2, 2025 7:31 પી એમ(PM)

views 8

PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.

PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” પર મળેલી ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ ઓફિસર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન...

માર્ચ 2, 2025 7:30 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન, આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ...