સપ્ટેમ્બર 22, 2025 8:49 એ એમ (AM)
15
GST બચત મહોત્સવ દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય
GST બચત મહોત્સવની શરૂઆતની જાહેરાત કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે GST હવે સરળ, પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ બની ગયું છે. આગામી પેઢીના GST સુધારાઓ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના કરના બોજને ઘટાડીને નાગરિકોને સ...