સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલપ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલપ્રદેશનાં ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જેમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, એક હજાર 291 કરોડ રૂપિયાના 10 અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઇટાનગરમં તેમણે સભાને સંબોધતા ...

સપ્ટેમ્બર 22, 2025 1:48 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જીએસટી સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પનો પુરાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવી પેઢીના વસ્તુ કર સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પનો પુરાવો છે. શ્રેણીબદ્ધ રીતે કરાયેલા સોશિયલ મીડિયા પોષ્ટમાં શ્રી શાહે કહ્યું કે, નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પર જીએસટી દરોમાં ભારે ...

સપ્ટેમ્બર 22, 2025 1:47 પી એમ(PM)

views 20

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને યજમાન દેશ અને વતન બંનેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. શ્રી સિંહે છેલ્લા દાયકામાં અર્થતં...

સપ્ટેમ્બર 22, 2025 1:45 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકો, "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ"નું વિમોચન કર્યું. આ પ્રસંગે બોલતા, શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ભારત અને વિદેશમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમ...

સપ્ટેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 11

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંમત, સંયમ અને નિશ્ચયની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવશે. તેમણે કહ્યું કે, આજે નવરાત્રીમાં ...

સપ્ટેમ્બર 22, 2025 3:00 પી એમ(PM)

views 113

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો આજે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારના આરોગ્યની સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો આજે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આ યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ એનાયત કર્યા તેમજ 94 નવી 108 એમ્બ્યુલેન્સનું પ્રસ્થાન કરાવ્યુ...

સપ્ટેમ્બર 22, 2025 8:57 એ એમ (AM)

views 12

GSRTC દ્વારા દિવાળીના તહેવારમાં એક હજાર 600 જેટલી વધારાની બસનું સંચાલન કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- GSRTC દ્વારા દિવાળીના તહેવારમાં સુરતથી એક હજાર 600 જેટલી વધારાની બસનું સંચાલન કરાશે. 16 થી 19 ઑક્ટોબર સુધી સાંજે ચારથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસ ઉપડશે, તેમ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું

સપ્ટેમ્બર 22, 2025 8:55 એ એમ (AM)

views 77

રાજ્યમાં બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવ...

સપ્ટેમ્બર 22, 2025 8:55 એ એમ (AM)

views 9

મા અંબાના આરાધનના પર્વ એવા નવરાત્રીના પર્વનો આરંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવશે

વિશ્વના સૌથી લાંબા ગરબા ઉત્સવ નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ રાસ ગરબા ઉજવણીમાં ભાગ લેશે.અમારા સંવાદદાત...

સપ્ટેમ્બર 22, 2025 8:51 એ એમ (AM)

views 25

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ,સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ, 2 ઓક્ટોબર સુધી તમામ જિલ્લા હોસ્પિટલો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આ...