સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM)

views 24

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો 2025 આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારાઓને અપાશે.આ વર્ષનો આયુર્વેદ દિવસ "લોકો માટે આયુર્વેદ, પૃથ્વી માટે આયુર્વેદ" થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને ...

સપ્ટેમ્બર 23, 2025 9:20 એ એમ (AM)

views 23

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ન્યૂયોર્કમાં 80મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી છે. સત્રને સંબોધતા, શ્રી મેક્રોને કહ્યું કે પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવી એ એકમાત્ર ઉકેલ છે જે ઇઝરાયલને શાંતિ માટેનો સંદેશ પહોંચાડશે.., તેમણે ભારપૂર્વક જ...

સપ્ટેમ્બર 23, 2025 9:11 એ એમ (AM)

views 8

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે ગુવાહાટીના સોનાપુરમાં કરાશે

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે બપોરે ગુવાહાટીના સોનાપુરમાં કરવામાં આવશે. ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુપ્રસિદ્ધ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.ઝુબીન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ડૂબી જવાથી ...

સપ્ટેમ્બર 23, 2025 9:09 એ એમ (AM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર હિન્દી ફિલ્મ 12મી ફેલને અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કથલને આપવામાં આવશે.શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાનને જવાન માટે અને વિક્રાંત મેસીને 12મી ફેલ માટે સંયુક્ત રીતે આપવામાં...

સપ્ટેમ્બર 23, 2025 9:07 એ એમ (AM)

views 40

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ સવારે કલોલ ખાતે ઇફ્ફકોના પરિસરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન...

સપ્ટેમ્બર 23, 2025 9:03 એ એમ (AM)

views 16

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી દેશનું નેતૃત્વ કરશે

કોરિયા ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય એચ.એસ.પ્રણોય અને આયુષ શેટ્ટી આ ટુર્નામેન્ટમાં દેશનું નેતૃત્વ કરશે.બીજી મોટી આશા આયુષ શેટ્ટી છે, જે ભારતની સૌથી આશાસ્પદ યુવા પ્રતિભા તરીકે ઉભરી આવ્યા છે. મેંગલોરનો 22 વર્ષીય ખેલાડી આ સિઝનમાં BWF ટાઇટલ જીતનાર એકમાત્ર ભારતીય શટલર છ...

સપ્ટેમ્બર 22, 2025 7:48 પી એમ(PM)

views 17

અરુણાચલની ધરતી માત્ર ઉગતા સૂરજની જ નહીં પણ દેશભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર 100 કરોડ રૂપિયાથી વધુની માળખાકીય સુવિધાની પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો. તેમાં ઊર્જા અને સ્થાનિક વિકાસમાં રાજ્યની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ શિ યૉમી જિલ્લામાં બે મુખ્ય જળ-વિદ્યુત પરિયોજનાઓ અને તવાંગમાં એક સંમેલન ...

સપ્ટેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

views 8

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે, સહકારી સંસ્થાઓ માટે ધિરાણની વ્યવસ્થા બદલ બનાસકાંઠા અને પંચમહાલની પ્રશંસા કરી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ ધિરાણ લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આજે શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ ...

સપ્ટેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)

views 9

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કર્યું.

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભ...

સપ્ટેમ્બર 22, 2025 7:20 પી એમ(PM)

views 25

ભારત અને મોરક્કો વચ્ચે સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા.

મોરક્કોના રબાત ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને મોરક્કોના સંરક્ષણ મંત્રા અબ્દુલ લતિફ લૌદીઈ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. દરમિયાન સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા. શ્રી સિંઘે કહ્યું, બંને પક્ષ આતંકવાદ વિરોધી, દરિયાઈ સલામતી, સાયબર સુરક્ષા, શાન્તિ,સૈન્ય આરોગ્ય, તાલીમ અને ઉદ્યોગ ભાગીદારીમાં સહકારને પ્...