સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM)
24
આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે
આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો 2025 આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારાઓને અપાશે.આ વર્ષનો આયુર્વેદ દિવસ "લોકો માટે આયુર્વેદ, પૃથ્વી માટે આયુર્વેદ" થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને ...