સપ્ટેમ્બર 23, 2025 3:22 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ માળખું બન્યું છે. શ...

સપ્ટેમ્બર 23, 2025 3:24 પી એમ(PM)

views 15

મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખની FIDE વર્લ્ડ કપ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી.

વર્તમાન FIDE મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને આગામી FIDE વર્લ્ડ કપ 2025 માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી છે. આ સ્પર્ધા ૩૧ ઓક્ટોબરથી ગોવામાં શરૂ થશે. ભારતની ૨૧ સભ્યોની ટીમનું નેતૃત્વ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશ કરશે. દર બે વર્ષે યોજાતા FIDE ચેસ વર્લ્ડ કપમાં ૨૦૬ ખેલાડી...

સપ્ટેમ્બર 23, 2025 9:37 એ એમ (AM)

views 13

રાજ્યભરમાં ઉત્સાહ ઉમંગ અને આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ

રાજ્યભરમાં ઉત્સાહ ઉમંગ અને આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ થયો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો આરંભ થયો હતો. આ દસ દિવસ દરમિયાન ચાંચરચોકમાં રાસગરબાની રમઝટ જામશે. પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે એકથી દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતા મહાકાળીનાં દર્શનનો લાભ લી...

સપ્ટેમ્બર 23, 2025 9:36 એ એમ (AM)

views 23

ગુજરાતમાંથી ચોમાસુ બે દિવસમાં વિદાય લે તેવી હવામાન વિભાગની આગાહી

સમગ્ર ઉત્તર ગુજરાત પરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28 સપ્ટેમ્બર સુધી ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિ...

સપ્ટેમ્બર 23, 2025 9:35 એ એમ (AM)

views 10

બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ

બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઇકાલના અંતિમ દિવસે 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ છે. વર્તમાન ચેરમેન અને અધ્યક્ષ શંકર ચૌધરી એ રાધનપુર વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી બિન હરીફ થયા છે, થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે, પાલનપુર વિભાગમાંથી...

સપ્ટેમ્બર 23, 2025 9:33 એ એમ (AM)

views 11

નવરાત્રિ અને દિવાળી દેશના લોકો માટે ડબલ બચત બોનાન્ઝા બનશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવતાં કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર એક હજારથી વધુ કલ...

સપ્ટેમ્બર 23, 2025 9:31 એ એમ (AM)

views 12

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ પાલીતાણા ખાતે પોષણ ઉત્સવની ઘટક કક્ષાની ઉજવણી અને સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો

પાલીતાણા ખાતે ગઇકાલે કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવની, ઘટક કક્ષાની ઉજવણી અને સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેને જણાવ્યું કે, પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જનઆંદોલન બની ગયું છે. દેશનાં બાળકો અને મહિલાઓને યોગ્ય પોષણ આપવું એ ...

સપ્ટેમ્બર 23, 2025 9:28 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ...

સપ્ટેમ્બર 23, 2025 9:25 એ એમ (AM)

views 14

જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે.નવરાત્રિના પહેલા દિવસે દેશવાસીઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી દરમાં ઘટાડો થવાનો અર્થ દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,...

સપ્ટેમ્બર 23, 2025 9:23 એ એમ (AM)

views 14

આજે ‘સાંક્ય ભાષા દિવસ – 2025’ ઉજવાશે

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આજે 'સાંક્ય ભાષા દિવસ - 2025' ઉજવવા આવશે. ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC) દ્વારા દિવ્યાંગ જનો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.આ વર્ષની થીમ 'સાંક્ય ભાષા અધિકારો વિના માનવ અધિકારો નથી' પર આધારિત છે, જે દિવ્યાંગ વ્યક્તિઓ...