સપ્ટેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)
11
રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ
રાજ્યભરમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ ગત છ દિવસમાં કુલ 51 હજાર 764 જેટલી આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ. દરમિયાન 28 લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી આઠ લાખ 95 હજાર 613 જેટલા પ્રયોગશાળા પરિક્ષણ અને 37 હજાર 141 જેટલા એક્સ-રૅ રિપોર્ટ કરાયા. જ્યારે...