સપ્ટેમ્બર 25, 2025 2:23 પી એમ(PM)
11
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે 'સ્વચ્છ ભારત અભિયાન' જે રીતે ક્રાંતિના રૂપમાં દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે તે અદ્ભુત છે. તેમણે ઉમેર્યું કે દેશ આજે તે ક...