સપ્ટેમ્બર 26, 2025 8:28 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં 75 લાખ મહિલાના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા યોજનાનો શુભારંભ કરશે. શ્રી મોદી બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિહાર સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરો...

સપ્ટેમ્બર 26, 2025 8:26 એ એમ (AM)

views 12

વલસાડની વિદ્યાર્થીની ખુશી કુશવાહા બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્‍ટ દ્વારા ગઇકાલે ગાંધીનગરમાં "ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવનાઓ અને પડકારો" વિષય પર રાજ્ય-સ્તરીય રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં 66 વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ દર્શાવવા માટે યોજાયેલી ભાગ લીધો હતો. આ સ્પ...

સપ્ટેમ્બર 26, 2025 8:24 એ એમ (AM)

views 17

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ આજે સવારે ડૉક્ટર વી.આર.ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને GST સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 12 વાગ્યે ઈશ્વરીયા ખાતે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરશે. બપોર બાદ તેઓ ચોપ...

સપ્ટેમ્બર 26, 2025 8:23 એ એમ (AM)

views 13

સરકાર વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ અપાવ્યો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું. શ્રી પટેલે સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર હંમેશાં ...

સપ્ટેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આજથી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિવિધ પ્રદર્શની નિહાળી અને વેપારીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આ પરિષદમાં આવેલા તમામ પ્રતિષ્ઠીત મહેમાનોને અભિનંદન ...

સપ્ટેમ્બર 25, 2025 7:46 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનમાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાંસવાડામાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયા થી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે માહી બંધ નજીક નાપલા ખાતે માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઉર્જા પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આશરે 42 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પરિયોજનામાં 700 મેગા...

સપ્ટેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

views 15

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુનાં કરાર કર્યાં.

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ૯૭ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1 A ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ૬૮ ફાઇટર એરક્રાફ્ટ અને ૨૯ ટ્વીન-સીટર એરક્રાફ્ટ, ભારતીય વાયુસેના માટે સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ વિમાનોની ડિલિવરી...

સપ્ટેમ્બર 25, 2025 7:42 પી એમ(PM)

views 52

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે જાહેરાત કરી કે આ અભિયાન 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગિય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી...

સપ્ટેમ્બર 25, 2025 7:38 પી એમ(PM)

views 18

ભારતીય નિશાનેબાજોએ ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ ચંદ્રક જીત્યા.

ભારતીય શૂટર્સે આજે નવી દિલ્હીમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ મેડલ જીતીને દેશને મજબૂત શરૂઆત અપાવી. મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં અનુષ્કા શર્માએ સુવર્ણ, અંશિકાએ રજત અને આધ્યા અગ્રવાલે કાંશ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની સ્પર્ધામાં દીપેન્દ્ર સિંધ શેખાવતે રજત અને રોહિત કાન્યાને કાંશ્ય ચંદ્રક જીત્ય...

સપ્ટેમ્બર 25, 2025 7:02 પી એમ(PM)

views 30

રાજ્યમાં આગામી બીજી ઓક્ટોબરથી 17 નવાં તાલુકા અને વાવ થરાદ જિલ્લો અસ્તિવમાં આવશે.

રાજ્ય સરકારે તમામ નવા 17 તાલુકા અને બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે આગામી બીજી ઑક્ટોબરથી નવા તાલુકા અને વાવ-થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે. વલસાડમાં પણ નાનાપોંઢાને તાલુકાનો દરજ્જો મળતાં સ્થાનિક લોકોએ બિરસા મુંડા વર્તુળ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. છેલ્લા 30 વર્ષથી આ વ...