સપ્ટેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)

views 14

નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના ચોથા નોરતે આજે માઁ દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા-અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો સહિત વિવિધ જગ્યાએ ભક્તો ગરબે ઝૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે અંબાજી શક્તિપીઠમાં દર્શન કર્યા. જામનગર જિલ્લામાં ...

સપ્ટેમ્બર 26, 2025 2:10 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ...

સપ્ટેમ્બર 26, 2025 2:09 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કારો 2024 એનાયત કર્યા. રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક છે. પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા સુશ્રી મુર્મુએ કહ્યું કે, આ પ...

સપ્ટેમ્બર 26, 2025 2:08 પી એમ(PM)

views 12

ભારતીય વાયુસેનાએ ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી

ભારતીય વાયુસેનાએ આજે ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનને સેવાનિવૃત્ત કરવામાં આવ્યું. એર ચીફ માર્શલ એપી સિંહે સ્ક્વોડ્રનની છેલ્લી ઉડાન બાદલ ૩ સાથે ઉડાવી હતી. ચીન-ભારત યુદ્ધ પછી ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં ...

સપ્ટેમ્બર 26, 2025 2:06 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં 98 હજાર સ્થળોએ BSNLના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશભરમાં લગભગ 98 હજાર જગ્યાઓ પર BSNL ના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરાવશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે 4G ટાવર સરળતાથી 5G માં અપગ્રેડ થશે અને દેશનો કોઈ...

સપ્ટેમ્બર 26, 2025 2:05 પી એમ(PM)

views 14

એશિયા કપ ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈમાં મુકાબલો.

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે રમશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વાર ...

સપ્ટેમ્બર 26, 2025 3:13 પી એમ(PM)

views 13

25 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આગામી 25 ડિસેમ્બર સુધી ચાલશે : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું, 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન આગામી 25 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદમાં આ અભિયાન અંગે માહિતી આપતા શ્રી પાટીલે કહ્યું, અભિયાન દરમિયાન ઘરેઘરે સ્વદે...

સપ્ટેમ્બર 26, 2025 8:31 એ એમ (AM)

views 16

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં સુપર ફોર મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે. દરમ્યાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં પહોંચી ગયું છે. દુબઈમાં સુપર ફોર મેચમાં પાકિસ્તાને ગઈકાલે બાંગ્લાદેશને અગિયાર રનથી હરાવ્યું. રવિવારે ફાઇનલમાં પાકિસ્તાનનો મુકાબલો ભારત સામે થશે. એશિયા કપના 17 આવૃત્તિઓમાં પહેલી વા...

સપ્ટેમ્બર 26, 2025 8:30 એ એમ (AM)

views 14

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા હોવાનું જણાવ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપ...

સપ્ટેમ્બર 26, 2025 8:29 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારોને ભારત તરફ ખૂબ આશા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારો ભારત તરફ ખૂબ આશા સાથે જોઈ રહ્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગ ભારતને સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પસંદગીનો દેશ બનાવે છે. 2...