સપ્ટેમ્બર 27, 2025 1:41 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓ...

સપ્ટેમ્બર 27, 2025 1:29 પી એમ(PM)

views 23

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણની આકરી ટીકા કરી છે.ભારતે આ ટિપ્પણીઓને હાસ્યાસ્પદ નાટક ગણાવતા જણાવ્યુ કે કોઈપણ નાટક હકીકતોને છુપાવી શકતું નથી. સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી મિશનમાં ભારતના સચિવ પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ફરી એકવાર આતંકવ...

સપ્ટેમ્બર 27, 2025 1:27 પી એમ(PM)

views 15

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રહેશે

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રૂપિયા રહેશે. વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં...

સપ્ટેમ્બર 27, 2025 1:26 પી એમ(PM)

views 12

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ મોદી સરકારની પ્રશંસા કરી

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર...

સપ્ટેમ્બર 27, 2025 3:20 પી એમ(PM)

views 15

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા હતા. તેમણે આજે રેલવે મથક અને ટ્રૅકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન શ્રી વૈષ્ણવે કહ્યું, બુલેટ ટ્રૅનનો પહેલો ભાગ સુરતથી બિલિમોરા સુધી શરૂ થશે.

સપ્ટેમ્બર 27, 2025 9:52 એ એમ (AM)

views 7

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે. નાગરિકોની સલામતી માટે ભાલેજ રોડ ઓવરબ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના નુકસાન પામેલા દોઢ કિલોમીટર આઇકોનિક રોડ ઇજારેદારના સ્વખર્ચે નવેસરથી રોડ બનાવવા તાકીદ કરી છે.ભાલેજ રોડ બ્રિજ થી મહેન્દ્ર શાહ હોસ્પિટલની ચોકડી સુધીના સૌથી વધારે જર્...

સપ્ટેમ્બર 27, 2025 9:49 એ એમ (AM)

views 41

રાજ્યમાં 30મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિ...

સપ્ટેમ્બર 27, 2025 9:48 એ એમ (AM)

views 13

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરાયું

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા બાદ નોટરીના પ્રમાણપત્ર આપવામાં આવશે.એક હજાર 660 જગ્યા માટે આપેલી જાહેરાતની સામે એક હજાર 518 નોટરી પસંદગી પામ્યા છે. કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડીજીટલાઈઝેશન, માળખાકીય સુવ...

સપ્ટેમ્બર 27, 2025 8:54 એ એમ (AM)

views 36

નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો શહેરનો સારો વિકાસ થાય

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો જ શહેરોનો વધુ સારો વિકાસ થઈ શકે. તેમણે ઉમેર્યુ કે,આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનને સફળ બનાવવા રોજીંદી વપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તે જરૂરી છે.મુખ્ય...

સપ્ટેમ્બર 27, 2025 8:52 એ એમ (AM)

views 17

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ. કેન્દ્રીય મંત્રીએ શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્...