સપ્ટેમ્બર 27, 2025 7:31 પી એમ(PM)

views 25

દક્ષિણ કોરિયામાં વિશ્વ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ ઇતિહાસ રચ્યો

દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવીએ વિશ્વની નંબર વન પેરા-તીરંદાજ તુર્કીની ઓઝનુર ક્યોર ગિર્ડીને હરાવીને ઇતિહાસ રચ્યો. શીતલ આ સ્પર્ધામાં એકમાત્ર હાથ વગરની પેરા-તીરંદાજ છે. તે નિશાન તાકવામાં તેના પગનો ઉપયોગ કરે છે. સ્પ...

સપ્ટેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

views 10

રાજ્યની પહેલી અમૃત ભારત ટ્રૅનનો સુરતથી પ્રારંભ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી સુરતના ઉધનાથી રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રૅનનું પ્રસ્થાન કરાવ્યું. આગામી પાંચમી ઑક્ટોબરથી નિયમિત કાર્યરત્ થનારી આ ટ્રૅન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી દોડશે. આ માટેનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્...

સપ્ટેમ્બર 27, 2025 7:05 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રીએ ઓડિશાથી ઑનલાઈન માધ્યમથી રાજ્યના ચાર હજાર જેટલા BSNLના ફૉર-જી જોડાણનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી ગુજરાતના ચાર હજાર સહિત દેશભરના 92 હજારથી વધુ સ્વદેશી ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNLના ફૉર-જી નૅટવર્કનો પ્રારંભ કરાવ્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે મ...

સપ્ટેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

views 17

રાજ્ય પોલીસે 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો – સુરતથી 10 મુખ્ય આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય પોલીસ દુબઈ, વિએતનામ અને કમ્બોડિયાથી સંચાલિત...

સપ્ટેમ્બર 27, 2025 7:01 પી એમ(PM)

views 15

અંબાજીના ચાચરચોકમાં ઐતિહાસિક એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન થતાં વિશ્વ વિક્રમ સર્જાયો

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠમાં આજે એક સાથે એક હજાર 111 કન્યાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાતાં વિશ્વવિક્રમ સર્જાયો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજના બનાસકાંઠાના અંબાજી એ...

સપ્ટેમ્બર 27, 2025 3:21 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાજ્યની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓડિશાન...

સપ્ટેમ્બર 27, 2025 3:17 પી એમ(PM)

views 10

BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNL દ્વારા સ્થાપિત 97 હજાર પાંચથી વધુ નવા ફૉર-જી મૉબાઈલ ટાવરનો ઓડિશાથી શુભારંભ કરાવ્યો. BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો. તેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

સપ્ટેમ્બર 27, 2025 3:14 પી એમ(PM)

views 11

નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે. ધાર્મિક યાત્રાધામ સહિત રાજ્યભરમાં ગરબે ઝૂમી લોકો માતાજીની આરાધના કરી રહ્યાં છે. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ શૌર્ય, શૂરવીરતા અને સાહસના પ્રતીક સમા મહેર મણિયારા ...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર...

સપ્ટેમ્બર 27, 2025 2:15 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. B.S.N.L.ની સ્વદેશી 4G સાઇટ્સ સહિત ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન સહિતના, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેનારી વિકાસ ...