સપ્ટેમ્બર 28, 2025 7:14 પી એમ(PM)

views 16

આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા નાગરિકોને મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા પણ હાકલ કરી. શ્રી મોદીએ કહ્યું સરકાર ...

સપ્ટેમ્બર 28, 2025 7:13 પી એમ(PM)

views 30

રાજ્યભરમાં આજે રાત્રે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે

સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં રાજ્યભરમાં આજે રાત્રે 11 વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે. આ...

સપ્ટેમ્બર 28, 2025 7:15 પી એમ(PM)

views 41

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેને પગલે ગરબા રસિકો અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદ અને ભારે પવનની શક્યતાને જોતાં આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્...

સપ્ટેમ્બર 28, 2025 7:06 પી એમ(PM)

views 16

અમદાવાદના બોપલ વિસ્તારમાં 7મા માળેથી પટકાતાં બે શ્રમિકોનાં મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં હોર્ડિંગ લગાવતી 7મા માળ પરથી પટકાતાં બે શ્રમિકોનાં મોત થયા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા થયેલા વિસ્ફોટના કારણે 3 શ્રમિકો નીચે પટકાયા હતા. ઇમારત પર હોર્ડિંગ લગાવતા સમયે આ ઘટના બની હોવાનું નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 28, 2025 3:57 પી એમ(PM)

views 27

એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે.

એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે. આજે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન ...

સપ્ટેમ્બર 28, 2025 3:56 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ભક્તામર દર્શન અને નવકાર મંત્ર સહિત ચાર ગ્રંથોનું વિમોચન કર્યું હતું.

સપ્ટેમ્બર 28, 2025 3:52 પી એમ(PM)

views 21

મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો.

મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો. જેમાં 10 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો હતો. મહેસાણા તાલુકાના 20 ગામો માંથી પણ પ્લાસ્ટિક કચરો એકત્ર કરાઇ રહ્યો છે.

સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં આગામી તહેવારોમાં લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ...

સપ્ટેમ્બર 28, 2025 3:38 પી એમ(PM)

views 11

તામિલનાડુના કરૂરમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં મૃતકોના વારસદારોને બે- બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કરુરમાં રાજકીય રેલીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની ની સહાયની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લ...

સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM)

views 25

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો

હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 70 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા, નર્મદાના ડેડીયાપાડા અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે-બે, વાંસદા તાલુકાના 8 અને ખેરગામ તાલુકાનો એ...