સપ્ટેમ્બર 29, 2025 8:54 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ...

સપ્ટેમ્બર 29, 2025 8:49 એ એમ (AM)

views 36

અમેરિકાના મિશિગનમાં એક પૂર્વ યુએસ મરીન સૈનિકે ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાંપતા ચારના મોત

મિશિગનમાં એક ભૂતપૂર્વ યુએસ મરીન સૈનિકે મોર્મોન ચર્ચમાં પોતાનું વાહન અથડાવીને, અંધાધૂંધ ગોળીબાર કરીને ઇમારતને આગ ચાંપી દીધી, જેમાં ચાર લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા.મિશિગનના બર્ટનના રહેવાસી થોમસ જેકબ સેનફોર્ડે આ ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તે ઇરાક યુદ્ધમાં પણ સામેલ હતો.પોલીસના જણાવ...

સપ્ટેમ્બર 29, 2025 8:46 એ એમ (AM)

views 28

ચૂંટણી પંચ,દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS કેન્દ્રીય નિરીક્ષકોની નિયુક્ત કરશે

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ દેશના વિવિધ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS અધિકારીઓ સહિત કુલ 470 અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરવામાં આવશે.તેઓ દરેક મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુધારા માટેના મત વિસ્તારને ઓળખી સુધારની કાર્...

સપ્ટેમ્બર 29, 2025 8:45 એ એમ (AM)

views 39

એશિયા કપ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતના થયેલા વિજયને દેશભરમાં લોકોએ મોડી રાત સુધી વધાવીને જીતની ઉજવણી કરી

ભારતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો, જેમાં તિલક વર્માની રમત નિર્ણાયક સાબિત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુબઈમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડ...

સપ્ટેમ્બર 29, 2025 8:44 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે.તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિખર સંમેલન 'નક્સલ મુક્ત ભારત: શ્રી મોદીના નેતૃત્વ હેઠળ લાલ આતંકનો અંત' ના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે ત્રણ મુખ...

સપ્ટેમ્બર 29, 2025 8:43 એ એમ (AM)

views 12

બિહારમાં વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર નવી પેસેન્જર ટ્રેન દોડશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આજે પટના જંકશનથી બિહારને વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાવશે.આ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે.અમૃત ભારત એક્સ...

સપ્ટેમ્બર 28, 2025 7:40 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ ફક્ત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને જ આત્મનિર્ભર બની શકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ ફક્ત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને જ આત્મનિર્ભર બની શકે છે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, પ્રધાનમંત્રીએ લોકોને આગામી તહેવારો સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને "વોકલ ફોર લોકલ" ને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્...

સપ્ટેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

views 15

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આજે નવી દિલ્હીમાં નક્સલ મુક્ત ભારત અભિયાનના સમાપન સત્રમાં બોલતા તેમણે કહ્યું કે જ્યારે 2014 માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે - જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને ડાબેરી ઉગ્રવાદ કોર...

સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 39

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે. મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ૩૨૦ IAS અને ૬૦ IPS અધિકારીઓ સહિત કુલ ૪૭૦ અધિકારીઓને ક...

સપ્ટેમ્બર 28, 2025 7:35 પી એમ(PM)

views 18

તમિલનાડુ સરકારે કરૂરમાં રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું

તમિલનાડુ સરકારે કરુરમાં ટીવીકે દ્વારા આયોજિત રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે ભૂતપૂર્વ વડી અદાલતના ન્યાયાધીશ અરુણા જગદીસનના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ રચ્યું છે, આ ઘટના ગઈકાલે અભિનેતામાંથી રાજકારણી બનેલા અને ટીવીકેના સ્થાપક વિજયના સ્વાગત માટે એક વિશાળ મેળાવડા દરમિયાન બની હતી. આ ઘટનામાં મૃ...