સપ્ટેમ્બર 29, 2025 7:54 પી એમ(PM)

views 16

અમદાવાદમાં યોજાનારા શૉપિંગ ફૅસ્ટિવલમાં સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક અપીલ સાથે રજૂ કરાશે

અમદાવાદમાં આગામી પાંચ ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાનારા શૉપિંગ ફૅસ્ટિવલમાં સ્વદેશી ઉત્પાદનોને વૈશ્વિક અપીલ સાથે પ્રોત્સાહિત એટલે કે પ્રમોટ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શૉપિંગ ફેસ્ટિવલના આયોજન અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આ નિર્ણય કરાયો. મુખ્યમંત્રીએ આ વર્ષનો ફૅસ્ટિવ...

સપ્ટેમ્બર 29, 2025 7:53 પી એમ(PM)

views 16

દિવાળી નિમિત્તે રાજ્યમાં ST બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTC દ્વારા આ દિવાળી નિમિત્તે બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે. તેનાથી રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ થશે. સત્તાવાર યાદી મુજબ, લોકો પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી વધારાની બસ આગામી 16થી 19 ઑક્ટોબર સુધી દોડાવાશે. સૌરાષ્ટ્ર જવા મુસાફર...

સપ્ટેમ્બર 29, 2025 2:24 પી એમ(PM)

views 21

છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધીને ૨૩૯ મિલિયન ટન થયું

દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં 146 મિલિયન ટનથી 63 ટકાથી વધુ વધીને 239 મિલિયન ટનથી વધુ થયું છે. ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના પુરવઠામાં લગભગ એક ચતુર્થાંશ ફાળો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, ડેરી રાષ્ટ્રીય અર્થતંત્રમાં ...

સપ્ટેમ્બર 29, 2025 2:23 પી એમ(PM)

views 16

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમી ઉજવવામાં આવી રહી છે. સપ્તમી પર સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક કલાભૌ અથવા નબ પત્રિકા સ્નાન છે, જે દુર્ગા પૂજા ઉજવણીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આંતરિક શક્તિ અને હિંમત પ્રદાન કરીને નકારાત્મકતાને દૂર કરવા મહાસપ્તમીની ઉજવણી થાય છે.

સપ્ટેમ્બર 29, 2025 2:22 પી એમ(PM)

views 27

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત સાત ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલવે મંત્રી નવી દિલ્હીથી વિડ...

સપ્ટેમ્બર 29, 2025 2:21 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે, સંરક્ષણ દળોએ બહુપરીમાણીય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આજ...

સપ્ટેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)

views 24

અમદાવાદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો સહિતના જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ગઇકાલે શહેરના વિવિધ ધાર્મિક સ્થાનો અને બીઆરટીએસ, એએમટીએસ બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળોએ આ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. મનપા, સામાજિક અને સેવા ભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરાયું હતું. ...

સપ્ટેમ્બર 29, 2025 10:16 એ એમ (AM)

views 31

રાજ્યના 232 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ સૂત્રાપાડામાં સાત ઇંચ જટેલો મુશળધાર વરસાદ

રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે 232 તાલુકાઓમાં ભારેથી હળવો વરસાદ વરસ્યો છે. આજના મળસ્કે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ સૌથી વધુ 7 ઇંચ વરસાદ સુત્રાપાડામાં નોધાયો છે.અમદાવાદમાં પણ દિવસભર વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે સામાન્ય ઝાપટાં બાદ મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસાવાના અહેવાલ છે. કપરાડા અન...

સપ્ટેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

views 19

રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ અસરગ્રસ્ત ચીખલી તાલુકાના ગામોની મુલાકાત લઇને જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને નુકશાનીનો સર્વે કરવા તંત્રને તાકીદ કરી

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલીના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારમાં વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને નુકસાન થતાં પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભ...

સપ્ટેમ્બર 29, 2025 8:56 એ એમ (AM)

views 34

ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.તેમણે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ...