ઓક્ટોબર 2, 2025 4:02 પી એમ(PM)

views 12

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું.

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું. દશેરા નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં તેમણે જવાનોને સંબોધન પણ કર્યું. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન સિરક્રીક ક્ષેત્રમાં કોઈ પણ ગતિવિધી કરવાની હિંમત કરશે, તો તે...

ઓક્ટોબર 2, 2025 9:41 એ એમ (AM)

views 108

વાવ–થરાદ જિલ્લો આજે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે

બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો આજે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે. આ સાથે ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવશે. જેનાથી વહીવટી કાર્યક્ષમતા, વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકો...

ઓક્ટોબર 2, 2025 9:40 એ એમ (AM)

views 40

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું છે. આ સમારોહમાં વિવિધ મંત્રાલયો અને સરકારના વિભાગોના અધિકારીઓ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા. વેબ પોર્...

ઓક્ટોબર 2, 2025 9:36 એ એમ (AM)

views 22

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે NIELIT ડિજિટલ યુનિવર્સિટી (NDU) પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (NIELIT) ડિજિટલ યુનિવર્સિટી (NDU) પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.આ પ્લેટફોર્મ ઉચ્ચ-ગુણવત્તાવાળા ડિજિટલ શિક્ષણની પહોંચને લોકશાહીકરણ કરવા માટે રચાયેલ છે. આ પ...

ઓક્ટોબર 2, 2025 9:35 એ એમ (AM)

views 17

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી એ...

ઓક્ટોબર 2, 2025 9:33 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ રાષ્ટ્રપિતાના આદર્શો અને મૂલ્યોને સમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ શાંતિ, સહિષ્ણુતા અને સત્યનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર માન...

ઓક્ટોબર 2, 2025 9:32 એ એમ (AM)

views 18

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે સુરક્ષા કવાયત નિહાળશે-વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.આ સાથે શ્રી સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો...

ઓક્ટોબર 2, 2025 9:30 એ એમ (AM)

views 14

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા મિશન અને 57 નવા કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપી – રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને મંજૂરી આપી છે, જે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ...

ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM)

views 14

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક ખાતે એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કીર્તિમંદિર પોરબંદર ખાતે...

ઓક્ટોબર 2, 2025 9:12 એ એમ (AM)

views 44

દેશભરમાં વિજયાદશમી – દશેરા પર્વની આજે ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર ...