ઓક્ટોબર 2, 2025 7:15 પી એમ(PM)

views 26

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી

ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાનારી ચૂંટણી અંતર્ગત આવતીકાલે સવારે 11 થી 2 કલાક દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું. 4 ઓકટોબરે યોજાનાર મતદાન પ્ર...

ઓક્ટોબર 2, 2025 7:00 પી એમ(PM)

views 26

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાના તહેવારની ઉજવણી…

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ઓક્ટોબર 2, 2025 6:58 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાના 100 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત સેવાના 100 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી. સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના પ્રેરણાદાયી ભાષણનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણમાં સંઘની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભારતના સભ્યતા મૂલ્યોને પોષવા માટેની તેની અતૂટ પ...

ઓક્ટોબર 2, 2025 6:56 પી એમ(PM)

views 13

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા, શ્રી માંડવિયાએ યુવાનોને MY Bharat પહેલના મૂળમાં રહેલા સેવા અને ફરજના મૂલ્યોને અપનાવવા બદલ અભિનંદન આપ્યા. તેમણે વિજેતાઓને આ મૂલ્યોને તેમના...

ઓક્ટોબર 2, 2025 6:55 પી એમ(PM)

views 23

આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદના પ્રચાર ,જાળવણી અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વ્યક્તિઓનું રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 થી સન્માન

આયુષ મંત્રાલયે આયુર્વેદના શૈક્ષણિક, પરંપરાગત અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોફેસર બનવારી લાલ ગૌર, વૈદ્ય ઇ.ટી. નીલકાંતન મૂસ અને વૈદ્ય ભાવના પરાશરને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર 2025 એનાયત કર્યો. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારો આયુર્વેદના પ્રચાર ,જાળવણી અને વિકાસમ...

ઓક્ટોબર 2, 2025 6:51 પી એમ(PM)

views 13

ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે : કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી વૈષ્ણવે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારને એક લાખ ૧૫ હજાર ૩૫૧ કરોડ રૂપિયાન...

ઓક્ટોબર 2, 2025 6:50 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ આજે સાંજે ગાંધી સ્મૃતિ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી...

ઓક્ટોબર 2, 2025 6:46 પી એમ(PM)

views 35

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હરિયાણાના માનેસર ખાતે વન્યજીવન સપ્તાહ 2025 નિમિત્તે નમો વનનો શિલાન્યાસ કર્યો.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હરિયાણાના માનેસર ખાતે વન્યજીવન સપ્તાહ 2025 નિમિત્તે નમો વનનો શિલાન્યાસ કર્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી યાદવે ભારતની જૈવવિવિધતાના સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, વન્યજીવન સપ્તાહનો ઉદ્દેશ્ય દેશના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ ...

ઓક્ટોબર 2, 2025 6:45 પી એમ(PM)

views 23

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી – 21 લોકોના મોત.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી - 21 લોકોના મોત. સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં હિંસક અથડામણ ચાલુ છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ -JAAC ના કેન્દ્રીય નેતા શૌક...

ઓક્ટોબર 2, 2025 6:41 પી એમ(PM)

views 34

સર ક્રીક વિસ્તારમાં કોઈપણ દૂ સાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, સર ક્રીક વિસ્તારમાં કોઈપણ દૂ સાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. જેનાથી ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. આજે ભુજમાં લશ્કરી સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન સમારોહ કર્યા બાદ સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન લ...