ઓક્ટોબર 13, 2025 2:14 પી એમ(PM)
22
સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો
સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, મેળાનો હેતુ વૉકલ ફૉર લૉકલના સૂત્રને સાર્થક કરી જિલ્લાની મહિલાઓને અને નાના ઉદ્યોગસાહસિકોને મોટું બજાર પૂરું પાડવાનો છે. દર વર્ષે સરકાર દ્વારા યોજાતા આ...