ઓક્ટોબર 14, 2025 7:44 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે દ્રિપક્ષિય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ તેમના...

ઓક્ટોબર 14, 2025 7:39 એ એમ (AM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ખૂબ જ સારા મિત્ર” ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને "ખૂબ જ સારા મિત્ર" ગણાવ્યા છે. ગઈકાલે, ઇજિપ્તમાં શર્મ અલ-શેખ સમિટમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો હતો અને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ત્યાં ખૂબ જ સારું કામ કર્યું છે.રાષ્ટ્રપ્રમુખ ટ્ર...

ઓક્ટોબર 14, 2025 7:38 એ એમ (AM)

views 32

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત વિજયથી માત્ર 58 રન દૂર

ભારત આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજીક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે બીજા દાવમાં 1 વિકેટે 63 રનથી રમશે. નવીદિલ્હીમાં રમાઈ રહેલી આ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને તેને જીતવા માટે ફક્ત58 રનની જરૂર છે. ગઈકાલની રમતના અંતે, કેએલ રાહુલ 25રન અને સાઈ સુદર્શન 30 રન સાથે ક્રીઝ પર હતા.ગઈકાલે, વેસ્ટ ઈન્ડિઝનો બી...

ઓક્ટોબર 13, 2025 7:46 પી એમ(PM)

views 19

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, તેમનો પ્રવાસ ભારત અને કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવા ચાલી રહેલા પ્રયાસમાં યોગદાન આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં જી—સાત શિખર સંમેલન માટે પોતાના ...

ઓક્ટોબર 13, 2025 7:45 પી એમ(PM)

views 11

મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા

મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચ્યા. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે વિમાનમથક પર તેમનું સ્વાગત કર્યું. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખે સૈનિક સલામીનું નિરીક્ષણ કર્યું હતું. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે એક ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. ...

ઓક્ટોબર 13, 2025 7:44 પી એમ(PM)

views 9

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, રેલવે સુરક્ષા દળમાં વાર્ષિક ધોરણે ભરતી કરાશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતમાં નિર્માણ હેઠળ નવસારીના બિલિમોરા બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લીધી. આ મથક મુંબઈ—અમદાવાદ બૂલેટ ટ્રૅન પરિયોજનાનો મહત્વનો ભાગ છે. શ્રી વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, બૂલેટ ટ્રૅન જોડાણનો પહેલો ભાગ બિલિમોરાથી સુરત સુધી વર્ષ 2027 સુધી શરૂ કરાશે. મ...

ઓક્ટોબર 13, 2025 7:43 પી એમ(PM)

views 10

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટા પાયાની યોજના ઘડવા અને તેના અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટાપાયાની યોજના બનાવવા અને તેમના વિસ્તૃત અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું છે. નવી દિલ્હીમાં PM ગતિશક્તિ રાષ્ટ્રીય મહા-આયોજનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, આ પહેલ સરકાર અને શાસનના દરેક ક્ષેત્રન...

ઓક્ટોબર 13, 2025 7:40 પી એમ(PM)

views 12

આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે

આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે. નવિનતા અને આર્થિક વિકાસ પર તેમના નોંધપાત્ર કામ બદલ તેમને નૉબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નૉબેલ સમિતિના જણાવ્યા મુજબ, ત્રણ અર્થશાસ્ત્રીને નવિનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ આ પુરસ્કાર માટે પ...

ઓક્ટોબર 13, 2025 7:37 પી એમ(PM)

views 151

વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત જીતથી માત્ર 58 રન દૂર

ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ જીતવા અને બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી ભારત 58 રન દૂર છે. 121 રનના લક્ષ્યને મેળવવા ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચોથા દિવસે રમતના અંતે એક વિકેટે 63 રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન હાલ રમતમાં છે. અગાઉ, વેસ્ટ ઇન્ડીઝની ટી...

ઓક્ટોબર 13, 2025 7:04 પી એમ(PM)

views 21

રેલવે સુરક્ષા દળ-RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે-વલસાડમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, રેલવે સુરક્ષા દળ-RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોની જાહેરાત પણ કરી. આ તકે સંબોધન કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ...