ઓક્ટોબર 15, 2025 9:43 એ એમ (AM)

views 71

રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં કૃષિકારોને સરકારી યોજનાઓ અને ખેતી વિષયક માહિતી પ્રદાન કરાઇ રહી છે

રાજયભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ.આ પ્રસંગે શ્રી રાજપૂતે 16 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાર્તમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત કૃષિ પરિસંવ...

ઓક્ટોબર 15, 2025 9:40 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી આજે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે બે હજાર 288 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, ગઇકાલે પંચમહાલના ગોધરા ખાતે આ...

ઓક્ટોબર 15, 2025 9:34 એ એમ (AM)

views 28

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વર્ષમાં બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે. આનાથી તહેવારોની મોસમ દરમિયાન રાજ્યની અનેક મહિલાઓને રાહત મળશે.નવી યોજના હેઠળ, દર વર્ષે બે વાર LPG સિલિન્ડર મફતમાં રિફિલ કરવામાં આવશે. પ્રથમ તબક...

ઓક્ટોબર 15, 2025 9:32 એ એમ (AM)

views 44

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી. આ માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત 'ભારત AI શક્તિ' કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.

ઓક્ટોબર 15, 2025 8:00 એ એમ (AM)

views 57

આજથી રણજી ટ્રોફીની નવી સિઝનના પ્રથમ તબક્કાનો આરંભ

આજથી 91મી રણજી ટ્રોફીનો આરંભ થઇ રહ્યો છે. ઇલિટ ગૃપમાં 32 તથા પ્લેટ ગૃપમાં છ ટીમો ભાગ લેશે. આજે કાનપુરમાં ઉત્તર પ્રદેશ અને આન્ધ્ર પ્રદેશ વચ્ચે, તામિલનાડુ વિરૂધ્ધ ઝારખંડની મેચ કોઇમ્બતુરમાં રમાશે. રણજી ટ્રોફીનો પહેલો તબક્કો 15 થી 19 ઓક્ટોબર અને બીજો તબક્કો 16થી 19 નવેમ્બર રહેશે. યુવાન અને ઉભરતા ક્રિકેટ...

ઓક્ટોબર 15, 2025 7:58 એ એમ (AM)

views 25

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરી રહ્યંી છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગે અમેરિકન કસ્ટમ્સ અને સરહદ સુરક્ષા સાથે સંકલનમાં એક વ્યાપક સિસ્ટમ વિકાસ અને પાલન પદ્ધતિ સ્થાપિત કરી છે. આ નવી સિસ્ટમ કોઈપણ વધારાના ફી વિના સંપૂર્ણ નિયમનકારી પાલન, ...

ઓક્ટોબર 15, 2025 7:57 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું – સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારત અને મોંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારો, ત્રીજા પડોશી ...

ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીતથી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે.પાર્ટીએ ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યા...

ઓક્ટોબર 15, 2025 7:50 એ એમ (AM)

views 34

રાજસ્થાનના જેસલમેર નજીક એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત – 15 ઘાયલ

રાજસ્થાનના જેસલમેર નજીક ગઈકાલે એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના જેસલમેર-જોધપુર હાઇવે પર બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પોખરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ મીડિયાને જણાવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.અકસ્માત સમયે બ...

ઓક્ટોબર 14, 2025 7:59 પી એમ(PM)

views 16

મોંગોલિયન નાગરિકોને નિ:શુલ્ક ઈ-વિઝા આપવાનો ભારતનો નિર્ણય-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના વચ્ચે આજે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. બેઠક દરમિયાન બંને પક્ષોએ માનવતાવાદી સહાય, મોંગોલિયામાં વારસા સ્થળના પુનઃસ્થાપન, દેશાગમન, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ સંસાધનોમાં સહયોગ, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અને ડિજિટલ ઉક...