ઓક્ટોબર 15, 2025 3:13 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે.

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે. તેઓ મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં પાર્ટી કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી...

ઓક્ટોબર 15, 2025 2:02 પી એમ(PM)

views 40

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો મંજૂર કર્યો છે. પ્રતિ લાભાર્થી દીઠ માસિક ચાર હજાર રૂપિયાથી બમણી કરીને આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. આનાથી વૃદ્ધ અને પેન્શનર વગરના ...

ઓક્ટોબર 15, 2025 2:01 પી એમ(PM)

views 18

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 18થી 21 ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે આજે તેના એક ચુકાદામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા માટેનો સમય સવારે ૬-૭ અને રાત્રે ૮-૧૦ વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેને તહેવારોની ઉજવણી અને પર્યાવરણના રક્ષણ વચ્ચે "સંતુલિત અભ...

ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)

views 33

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે. 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો,...

ઓક્ટોબર 15, 2025 1:57 પી એમ(PM)

views 9

ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની જન્મજયંતી પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી

આજે ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એ પી જે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડૉ. કલામને એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી નેતા અને...

ઓક્ટોબર 15, 2025 3:29 પી એમ(PM)

views 37

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત….

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસ સપ્તાહ દરમિયાન જ્ઞાન એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા સશક્તિકરણને વધુ મજબૂત કરવાનું કામ થયું છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં આજે શ...

ઓક્ટોબર 15, 2025 9:51 એ એમ (AM)

views 46

રાજ્યના રાહુલ જાખરે ઓડિશાના પુરીમાં 40મી જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં 1 સુવર્ણ અને 1 કાસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યના રાહુલ જાખરે ઓડિશાના પુરીમાં 40મી જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધામાં 1 સુવર્ણ અને 1 કાસ્ય ચંદ્રક જીત્યો છે.તેમણે અંડર 18 હેપ્ટથ્લોનમાં સુવર્ણ જીતી રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે. આ ઉપરાંત અન્ય એક ઇવેંટમાં રાહુલે કાંસ્ય ચંદ્રક જીત્યો છે .

ઓક્ટોબર 15, 2025 9:48 એ એમ (AM)

views 30

દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વચ્ચે 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી

હવામાન ખાતાએ 16થી 19 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા છે.બીજી તરફ, આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેશે. જોકે, આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે, તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે...

ઓક્ટોબર 15, 2025 9:47 એ એમ (AM)

views 31

કલોલ સ્થિત ખાખરા અને ફરસાણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગને કારણે લાખોનું નુકસાન

ગાંધીનગરના કલોલમાં સાંતેજ GIDC વિસ્તારમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.ફાયર બ્રિગેડની 7 ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને પગલે માલસમાનને ભારે નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે

ઓક્ટોબર 15, 2025 9:45 એ એમ (AM)

views 16

અમદાવાદમાં આજે નેશનલ અર્બન કોન્કલેવમાં દેશ-વિદેશના શહેરોના મેયર્સ ઉપસ્થિત રહેશે

અમદાવાદ શહેરમાં આજથી બે દિવસિય 'નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયોરલ સમિટ' યોજાશે. આ કોન્ક્લેવ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહી છે.આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચાર-વિમર્શ કરશે.આ કોન્કલેવનું ઉ...