ઓક્ટોબર 15, 2025 7:55 પી એમ(PM)

views 12

બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ન્યૂ મેંગલોર બંદરની સુવર્ણ જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ભારતના ...

ઓક્ટોબર 15, 2025 7:29 પી એમ(PM)

views 14

સરકારનાં વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન

સરકારનાં વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાયેલા વિકાસ સપ્તાહનું આજે સમાપન થયું. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ સમાપન સમારોહને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકારે ગ્યાન શક્તિ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા ...

ઓક્ટોબર 15, 2025 7:32 પી એમ(PM)

views 15

રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધારક ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે.

રાજ્યના 75 લાખથી વધુ રાશનકાર્ડ ધરાવનારા ત્રણ કરોડ 26 લાખ જેટલા સભ્યોને દિવાળી દરમિયાન વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે અન્ન-નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, 17 હજારથી વધુ વાજબી ભાવની દુકાન પરથી આ તમામ સભ્યોને ઘઉં, ચોખા અને શ્રી અન્નનું વિતરણ કરાશે. સાથે જ અંત્...

ઓક્ટોબર 15, 2025 7:27 પી એમ(PM)

views 10

અમદાવાદમાં આજથી બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ કરાવ્યો. તેમાં દેશના વિવિધ શહેરને મૅયર, કમિશનર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરદાર વલ્લભભાઈ પટેલની શહેરી વિકાસની તત્કાલિન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગ...

ઓક્ટોબર 15, 2025 7:20 પી એમ(PM)

views 13

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે દિવાળીના તહેવારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે આજે દિવાળીના તહેવાર નિમિત્તે કાયદા અને વ્યવસ્થા જાળવવા અંગે સમીક્ષા બેઠક યોજી. ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી તેમણે ઑનલાઈન માધ્યમથી તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી. તેમણે પોલીસ પૅટ્રોલિંગ, ડ્રૉન નિરીક્ષણ અને ...

ઓક્ટોબર 15, 2025 7:18 પી એમ(PM)

views 9

સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક કરોડ 11 લાખથી વધુ ટપાલપત્ર લખી વિશ્વ વિક્રમ બનાવ્યો

રાજ્યના સહકાર વિભાગે વિશ્વના સૌથી મોટા આભાર લેખન ટપાલપત્ર અભિયાન હેઠળ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. વિભાગે વસ્તુ અને સેવા કર – GST સુધારા, મૅક ઇન ઇન્ડિયા, હરઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી જેવા વિષય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખી આ વિશ્વ વિક્રમ બનાવ્યો છે...

ઓક્ટોબર 15, 2025 3:19 પી એમ(PM)

views 10

નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, વાયબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ જેવા વિવિધ પ્રયાસ થકી ગુજરાત સમગ્ર ભારતના આદર્શ રાજ્ય તરીકે વિકસિત થયું છે. આ પ્રસંગે મહાનુભાવોના...

ઓક્ટોબર 15, 2025 3:18 પી એમ(PM)

views 16

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા.

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PM સ્વનિધિ યોજના હેઠળ મળેલા ધિરાણની રકમના ચેકનું પણ વિતરણ કરાયું. જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ...

ઓક્ટોબર 15, 2025 3:17 પી એમ(PM)

views 13

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિત તમામ કામકાજ બંધ રહેશે. 27 તારીખે શુભમુહૂર્તમાં માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરાશે.

ઓક્ટોબર 15, 2025 3:15 પી એમ(PM)

views 15

ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે BIS અમદાવાદના સંયુક્ત નિયામક ઈશાન ત્રિવેદીએ IEC અને ISO દ્વારા અપાયેલા વિશ્વ માનક દિવસનો સંદેશ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવાયેલા ટકાઉ વિકાસ લક્ષ્ય – SDGના અમલીક...