ઓક્ટોબર 16, 2025 8:12 એ એમ (AM)

views 179

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઇ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. પાકિસ્તાન માટે આ એક મોટો ફટક...

ઓક્ટોબર 16, 2025 8:10 એ એમ (AM)

views 21

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉચા જતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતું વિશ્વ હવામાન સંગઠન

વિશ્વ હવામાન સંગઠનએ જણાવ્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર અત્યાર સુધીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે, જે ગ્રહને વધુ ગરમ કરી શકે છે અને આબોહવાને અસર કરી શકે છે. WMOના એક નવા અહેવાલમાં 2023 થી 2024 દરમિયાન CO2ની વૈશ્વિક સરેરાશ સાંદ્રતા પ્રતિ મિલિયન 3.5 ભાગ વધી છે, જે 1957માં આધુનિક માપન શર...

ઓક્ટોબર 16, 2025 8:08 એ એમ (AM)

views 17

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવારમુલાકાત માટે ભારત આવશે, પદ સંભાળ્યા બાદતેમની આ  પહેલો ભારત પ્રવાસ હશે. યાશ્રીમતી અમરાસૂર્યા, જે 18 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે, તેઓ મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ અને બહુવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનામાર્ગો પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ રાજ...

ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી બપોરે કુર્નૂલમાં લગભગ 13 હજાર 430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજાઓ ઉદ્યોગ, વીજ ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગે...

ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)

views 17

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણકરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબઆ ભલામણને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોની સામાન્ય સભામાં રજૂ કરાશે. ત્યારે1930માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તેવી પ્રબળ શક્યતાછે....

ઓક્ટોબર 16, 2025 8:05 એ એમ (AM)

views 21

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી-આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, શ્રી મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફન...

ઓક્ટોબર 15, 2025 8:00 પી એમ(PM)

views 81

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નમો એપ દ્વારા બૂથ સ્તરે પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી. "મેરા બૂથ સબસે મજબૂત" સંવાદ કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને NDA ના સમ...

ઓક્ટોબર 15, 2025 7:59 પી એમ(PM)

views 17

સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ.

સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ છે. છત્તીસગઢમાં, ફક્ત બીજાપુર, સુકમા અને નારાયણપુર હવે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ આંકડા નરેન્દ્ર મોદી સરકારના નક્સલ મુક્ત ભારત માટેના સંકલ્પ તરફ નોંધ...

ઓક્ટોબર 15, 2025 7:58 પી એમ(PM)

views 13

બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજે બપોરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. તેઓ આવતીકાલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે વેપાર મંત્રીસ્તરીય સમીક્ષા બેઠક કરશે. શ્રી અલ્કમિન બ્રાઝિલના વિકાસ, ઉદ્યોગ, વેપાર અને સેવાઓ વિભાગનાં મંત્રી પણ છે. મુલાકાત દરમિયાન, શ્રી અલ્કમિન ઉ...

ઓક્ટોબર 15, 2025 7:56 પી એમ(PM)

views 32

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુન...