ઓક્ટોબર 16, 2025 3:23 પી એમ(PM)

views 19

રેલવે મંત્રાલય દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે બે વિશેષ ટ્રૅન શરૂ કરવામાં આવી

રેલવે મંત્રાલય દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે બે વિશેષ ટ્રૅન શરૂ કરવામાં આવી છે. સાબરમતી ગોરખપુર ટ્રૅન અને સાબરમતી-બેગુસરાય ટ્રૅન મહેસાણા રેલવેમથક પર ઊભી રહેશે. તેના કારણે ઉત્તર ભારત તરફ જતા મુસાફરોને લાભ થશે. સાબરમતી ગોરખપુર ટ્રૅન ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સવારે સાડા ન...

ઓક્ટોબર 16, 2025 3:22 પી એમ(PM)

views 13

વસ્તુ અને સેવા કર GST દરમાં સુધારાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને રાહત મળી

વસ્તુ અને સેવા કર GST દરમાં સુધારાથી ગ્રાહકો અને વેપારીઓ બંનેને રાહત મળી છે. અમદાવાદના રહેવાસી અને FMCG વિતરક અલ્કેશ સોનીએ કહ્યું કે આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અને પસંદગીના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ઓછો કર આ તહેવારોની મોસમ ગ્રાહકો માટે વધુ સાનુકૂળ બનાવશે. તેમણે આ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો.

ઓક્ટોબર 16, 2025 2:22 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસ દરમિયાન શ્રીશૈલમ્-માં આવેલા ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચના કરી. ત્યારબાદ શ્રી મોદી કુરનીલમાં અંદાજે 13 હજાર 430 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આજે સવારે આંધ્રપ્રદેશ આવેલા પ્રધાનમંત્રીનું...

ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM)

views 22

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ મલેશિયામાં આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન, શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિક...

ઓક્ટોબર 16, 2025 2:20 પી એમ(PM)

views 19

વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો

વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે અને તે અંગે હજુ પણ ચર્ચાઓ ચાલુ છે. દેશના ઊર્જા સ્ત્રોત અંગે પ્રશ્નોના જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત ઘણા વર્ષોથી તેની ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા...

ઓક્ટોબર 16, 2025 2:23 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા તમામ રાષ્ટ્રોને સહયોગ વધારવા ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ પડકારો એકબીજા સાથે જોડાયેલા છે, અને તે રાષ્ટ્રીય સરહદોને પાર કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્પર્ધાત્મક પાસાઓથી આગળ વધીને...

ઓક્ટોબર 16, 2025 2:13 પી એમ(PM)

views 14

આવતીકાલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થશે. પદનામિત મંત્રીઓની શપથ વિધિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથવિધિ...

ઓક્ટોબર 16, 2025 2:12 પી એમ(PM)

views 223

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ સામે ટકરાશે.

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં, આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઇ હતી.. બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. પાકિસ્તાન માટે આ એક મોટો ફ...

ઓક્ટોબર 16, 2025 3:26 પી એમ(PM)

views 35

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે સાડા 11 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. રાજ્યપાલશ્રી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને...

ઓક્ટોબર 16, 2025 9:46 એ એમ (AM)

views 34

જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રિયાસી જિલ્લા પોલીસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઓપરેટિવ, મોહમ્મદ શરીફ મિરાસી, જે મૂળ જિલ્લાના મહોર તાલુકાના સિલધર ગામનો રહેવાસી છે, તેની મિલકત જપ્ત કરી છે.શરીફ મિરાસી 2000માં આતંકવાદી રેન્કમાં જોડાયો હતો અને બાદમાં 2010મ...