ઓક્ટોબર 18, 2025 7:59 પી એમ(PM)

views 41

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ

ભાવનગરનાં ખેલાડી મનાલિ પરમારની બહેરીનમાં યોજાનારી યુથ ઍશિયન ગૅમ્સ માટે પસંદગી થઈ છે. મધ્ય-પૂર્વના દેશ બહેરીન ખાતે આગામી 22થી 30 તારીખ સુધી ત્રીજી યુથ ઍશિયન ગૅમ્સ યોજાશે. તેમાં ભારતની હૅન્ડબૉલ ટીમમાં ભાવનગરનાં પાલિતાણાની મનાલી પરમારની પસંદગી થઈ છે. ગુજરાત રમતગમત સત્તામંડળ – SAG-એ સોશિયલ મીડિયા સંદેશમ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 16

ધનતેરસના પાવન પર્વથી આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરિ, ભગવાન કુબેર અને લક્ષ્મી માતાજીની પૂજા કરે છે અને સોના કે ચાંદીની વસ્તુઓ તથા નવા વાસણ ખરીદવા માટે આજનો દિવસ શુભ માનવામ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ “બેસ્ટ પર્ફૉર્મિન્ગ રાજ્ય” તરીકેનો પુરસ્કાર એનાયત કર્યો છે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંગે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગઈકાલે તેમણે ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 26

માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવા સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદી મુજબ, ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરીડોરનું પણ પાંચ હજાર 576 કરોડ રૂપિયાના ખર...

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

views 46

GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ અપાશે

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTCના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયા તહેવાર પેશગી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને પાંચ હજાર રૂપિયા સુધી પેશગી એટલે કે, અગાઉથી અપાતું મહેનતાણું અપાતું હતું, પરંતુ હવે નિગમના તમામ કર્મચારીઓને 10 હજાર રૂપિયાની સહાય અપાશે. ...

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

views 95

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના નવનિયુક્ત મંત્રીઓએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો

રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ આજે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો છે. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ એક ખાતે વિધિવત્ રીતે નાયબ મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો. આ પહેલાં તેમણે ભગવાનના દર્શન કરી રાજ્યની પ્રગતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી...

ઓક્ટોબર 18, 2025 3:06 પી એમ(PM)

views 18

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.

ઓક્ટોબર 18, 2025 3:03 પી એમ(PM)

views 17

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદી મુજબ, ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરીડોરનું પણ પાંચ હજાર 576 કરોડ રૂપિયાના ખર...

ઓક્ટોબર 18, 2025 3:02 પી એમ(PM)

views 14

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી તથા બનાસકાંઠા ડીસાના ધારારાસભ્ય પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા. તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. માધ્યમો સાથે વાત કરતાં તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સૌને સાથ...

ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

views 35

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા-અર્ચના કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા...