ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

views 32

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરિ, ભગવાન કુબેર અને લક્ષ્મી માતાજીની પૂજા કરે છે અને સોના કે ચાંદીની વસ્તુઓ તથા નવા વાસણ ખરીદવા માટે આજનો દિવસ શુભ માનવામ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 8

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર પહોંચી

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી. કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. એક 350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે. આ રેલ રેક લગભગ બે હજાર કિલોમીટરનો અ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 40

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ

મોઝામ્બિકમાં, પૂર્વ આફ્રિકન દેશના મધ્ય ભાગમાં આવેલા બેરા બંદરના દરિયાકાંઠે ક્રૂ ટ્રાન્સફર કામગીરી દરમિયાન ટેન્કરમાંથી ક્રૂ સભ્યોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ છે. મોઝામ્બિકમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે બની હતી. કુલ 14 ભારતીય ન...

ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો આ દિવસને નવી ખરીદી કરવા માટે શુભ માને છે, ખાસ કરીને સોના-ચાંદીની વસ્તુઓ અને નવા વાસણોની મોટાપાયે ખરીદી થાય છે.. આ દિવસે ઉપકરણો અને ઓટોમોબાઈલની ભારે ખરીદી પણ થાય છે.

ઓક્ટોબર 18, 2025 2:10 પી એમ(PM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...

ઓક્ટોબર 18, 2025 2:09 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...

ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)

views 23

રાજ્યભરમાં ભગવાન ધન્વંતરિ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના સાથે ધનતેરસની ઉજવણી

આજે રાજ્યભરમાં ધનતેરસની ઉજવણી કરાશે. આજના દિવસે માતા લક્ષ્મી અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિની પૂજા કરાય છે. રાજ્યના નાગરિકોના દિર્ઘાયુ માટે ડૉક્ટર સેલ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરના કાર્યાલય ખાતે આજે ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરાશે. ધન્વંતરિ જયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ બપોરે ત્રણ-થી પાં...

ઓક્ટોબર 18, 2025 9:53 એ એમ (AM)

views 18

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સલામતીની વિશેષ વ્યવસ્થા કરી

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન યાત્રિઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, અસારવા, સાબરમતી અને ગાંધીધામ મથક પર વિશેષ વ્યવસ્થા રહેશે. આ મથકો પર 24 કલાક સાતેય દિવસ અધિકારીઓની દેખરેખ હેઠળ વ્યાપક દેખરેખ રહેશે.અમદાવાદ મથક પર મુસાફરોની સુવિધા માટે સરસપુર તરફ ત્રણ હ...

ઓક્ટોબર 18, 2025 9:51 એ એમ (AM)

views 30

આજથી ત્રણ દિવસ માટે AMTS બસમાં નાગરિકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

આજે વહેલી સવારથી અમદાવાદ મહાનગર પરિવહન સેવા-AMTSમાં લોકો નિશુલ્ક મુસાફરીનો લાભ લઈ રહ્યા છે. આજથી આગામી 20 ઓક્ટોબર એમ ત્રણ દિવસ લોકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને સ્વદેશી ઝૂંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા આ જાહેરાત કરવામાં આવી છે.

ઓક્ટોબર 18, 2025 9:48 એ એમ (AM)

views 20

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના દ્વારકા સહિતના યાત્રાધામોમાં સલામતીનો લોખંડી બંદોબસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે દિવાળીના તહેવારને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્રની વિવિધ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું. નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.દિ...