ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)

views 11

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું.

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું. કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી વાજાએ ભારતનું બંધારણ અને સરસ્વતી માતાજી તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરી વિધિવત રીતે પદગ્...

ઓક્ટોબર 19, 2025 9:16 એ એમ (AM)

views 14

ગાંધીધામમાં યોજાયેલી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રથમ માદલાણી, અમદાવાદની પ્રથા પવાર અને સુરતના વિવાન દવેનો દબદબો

ગાંધીધામમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરૂષ વિભાગમાં પ્રથમ માદલાણીએ ચેમ્પિયન બન્યો હતો. જ્યારે અમદાવાદની પ્રથા પવારે મહિલા અંડર-19 અને અંડર-17માં ત્રણ ટાઇટલ જીતીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સુરતના વિવાન દવેએ અંડર-19 અને અંડર-15માં ટાઇટલ જીત્...

ઓક્ટોબર 19, 2025 9:13 એ એમ (AM)

views 23

ગઇકાલે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીના પૂજન અને અર્ચના બાદ આજે કાળી ચૌદશ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન

રાજયભરમાં ગઇકાલે ધનતેરસની ઉજવણી બાદ આજે કાળી ચૌદસે મહુડીના ઘંટાકર્ણ મહાવીર સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજન અને હવન કરાશે.આજે મહકાળી મા, ભૈરવનાથ, હનુમાનથજી, ઘંટાકર્ણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની આરાધના-ઉપાસના કરવાનો દિવસ છે. મહુડી જૈન મંદિર ખાતે આજે વિશેષ હવન-જાપનું આયોજન કરાયું છે.ગઇકા...

ઓક્ટોબર 19, 2025 9:07 એ એમ (AM)

views 28

તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં મેટ્રો રેલ દિવાળીના દિવસે સાંજે સાત વાગ્યા સુધી દોડશે

અમદાવાદમાં મૅટ્રો ટ્રૅન સેવા આ 20 તારીખે સવારે છ વાગ્યાને 20 મિનિટથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી ગુજરાત મૅટ્રો રેલ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. 20 તારીખે દિવાળીના તહેવારના દિવસે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે, થલતેજ ગામથી વસ્ત્ર...

ઓક્ટોબર 19, 2025 9:04 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી. તેમણે વર્તમાન સમયમાં ભારતમાં રમતગમત આધાર માળખું, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરાતાં વિવિધ કાર્યો...

ઓક્ટોબર 19, 2025 9:02 એ એમ (AM)

views 21

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી પદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી, જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ગઇકાલે વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૃષિકાર અને સહકાર આ બંને ક્ષેત્ર તેમના માટે મહત...

ઓક્ટોબર 19, 2025 8:59 એ એમ (AM)

views 15

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની એસટી ડેપોની મુલાકાત લઇને મુસાફરોની સુવિધાની ચકાસણી કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજે અમદાવાદના ગીતા મંદિર ખાતે GSRTC બસ સ્ટેશનની મુલાકાત લઈ દિવાળી નિમિત્તે વધારાની બસોના સંચાલનનું નિરીક્ષણ કર્યુ હતું. શ્રી સંઘવીએ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.તેમણે મુસાફરો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા.આ પ્રસંગે તેમણ...

ઓક્ટોબર 19, 2025 8:57 એ એમ (AM)

views 19

કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે કેરળ, માહે અને લક્ષદ્વીપમાં આગામી બે દિવસ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા અને લક્ષદ્વીપ અને કોમોરિન પ્રદેશ સહિત નજીકના દરિયાઈ વિસ્તારો...

ઓક્ટોબર 19, 2025 8:56 એ એમ (AM)

views 57

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે. જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે, હાઇવે યાત્રા એપ પર 'પાસ...

ઓક્ટોબર 19, 2025 8:54 એ એમ (AM)

views 12

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળો માટે એક હજાર 700 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય દિવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રાળુઓ અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.