ઓક્ટોબર 21, 2025 9:24 એ એમ (AM)

views 14

દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે

દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે. આ સત્ર બપોરે એક વાગીને 45 મિનિટથી બે વાગીને 45 મિનિટ સુધી યોજાશે.મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દિવાળીથી શરૂ થતા નવા વર્ષ, વિક્રમ સંવત 2082ની શરૂઆત પણ દર્શાવે છે. ગઈકાલે સંવત 2081ના છેલ્લા દિવસે NSE નિફ્ટી અને BSE સેન્સેક્સ સૂ...

ઓક્ટોબર 21, 2025 9:22 એ એમ (AM)

views 46

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર એક હજાર ૩૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે હાથ ધરાશે.આ તબક્કામાં ૧૧ નવેમ્બરે ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ૧૨૨ બેઠકો માટે ૨ હજાર ૬૦૦ થી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરાયા છે. ઉમેદવારો ૨૩ ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી...

ઓક્ટોબર 21, 2025 9:21 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળની ચાર દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજ...

ઓક્ટોબર 21, 2025 9:19 એ એમ (AM)

views 9

સુરક્ષા દળોની બહાદુરીથી દેશે માઓવાદીઓને નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન છેલ્લા દાયકામાં ત્રણ ગણું વધીને 1.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જેમાં 2014થી 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનુ ઉત્પાદન થયું છે.શ્રી મોદીએ ગઈકાલે ગોવા અને કારવારના દરિયાકાંઠે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ-IN...

ઓક્ટોબર 21, 2025 9:18 એ એમ (AM)

views 21

“હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ” ફેમ પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં નિધન

પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં ૮૪ વર્ષની વયે નિધન થયું. તેમણે ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. અસરાનીનું હિન્દી સિનેમામાં ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વનુ યોગદાન રહ્યું છે. શ્રી અસરાનીનું ગુજરાતી ફિલ્મનું એક ગીત હું અમદાવાદનો રિક્ષા વાળો ખૂબ જ પ્રખ્યાત થયું હતું.

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 49

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂનના LPG ટેન્કરમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવાયા

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂન-ધ્વજવાળા LPG ટેન્કર MV ફાલ્કનમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે જહાજ એડન કિનારાથી દક્ષિણ આફ્રિકન દેશ જીબુટી તરફ લગભગ ૧૧૩ નોટિકલ માઇલ મુસાફરી કરી રહ્યું હતું. ઘટનાનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે. યુરો...

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 25

દેશમાં દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી .. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે...

ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM)

views 22

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ઉત્સુક્તા દર્શાવી

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવવાની યોજના જાહેર કરી છે. આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની તાજેતરની ભારત મુલાકાતના સમાપન બાદ, શ્રી સિલ્વાએ ભારત સાથે દ્વિપક્ષીય સંબં...

ઓક્ટોબર 20, 2025 2:03 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મ...

ઓક્ટોબર 20, 2025 2:02 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે પ્રકાશનો તહેવાર ઉજવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સંરક્ષણ સેવાઓ વચ્ચેના અસાધારણ સંકલનને કારણે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. ભારતીય સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવવાની તેમની વાર્ષિક પરંપરાને જાળવી રાખતા, શ્રી મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળ...