ઓક્ટોબર 20, 2025 10:35 એ એમ (AM)

views 40

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાગત રેલી ન યોજવા આહવાન કર્યું

રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક ન...

ઓક્ટોબર 20, 2025 9:53 એ એમ (AM)

views 17

દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા

પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર જિલ્લાના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 10 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે. દિવડાઓની અદભૂત રોશનીથી મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ દીપોત્સવ 26 ઓક્ટોબર સુધી ચાલશે. દ્વારકા જિલ્લામાં પણ દ્વારકાધીશ જગતમંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં...

ઓક્ટોબર 20, 2025 9:41 એ એમ (AM)

views 16

આનંદ અને ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી. મંદિરોમાં વિશેષ પૂજા.. મોડી રાત સુધી બજારોમાં ખરીદીનો ઉમળકો

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે.અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા...

ઓક્ટોબર 20, 2025 9:40 એ એમ (AM)

views 71

મુખ્યમંત્રી વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાનું આદાન-પ્રદાન કરશે. દિવાળી-નૂતનવર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું ...

ઓક્ટોબર 20, 2025 9:38 એ એમ (AM)

views 25

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી રાજ્યપાલને માહિતગાર કર્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત થઇ હતી.રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, તેમજ પ્રકાશના પર્વ દિપોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે રાજ્યપાલે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રા...

ઓક્ટોબર 20, 2025 9:33 એ એમ (AM)

views 30

દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવીને રાજ્યપાલે નાગરિકોને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ, અન્યાય પર ન્યાય અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતિક છે.આ પાવન પ્રસંગે તેમણે સૌને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવાની ...

ઓક્ટોબર 20, 2025 9:31 એ એમ (AM)

views 12

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મોડી રાત્રે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી અને વ્યવસ્થા અંગે તેમનો પ્રતિભાવ માંગ્યો હતો.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવ...

ઓક્ટોબર 20, 2025 9:30 એ એમ (AM)

views 13

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેનાની તૈયારીઓની પુનઃપુષ્ટિ કરતાં “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું.તેમણે લશ્કરી સંબંધોને મજબૂત કરવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સૈનિકોનું મનોબળ વધારવા માટે કેન્દ્રીય ક્ષેત્રમાં અગ્રણી ચોકીઓની ...

ઓક્ટોબર 20, 2025 9:27 એ એમ (AM)

views 23

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાય...

ઓક્ટોબર 20, 2025 9:24 એ એમ (AM)

views 13

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. બીજા તબક્કામાં 243 બેઠકોમાંથી 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. અત્યાર સુધીમાં, વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 1,066 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા છે.વિધાનસભા ચૂંટણીના પ્રથમ...