ઓક્ટોબર 21, 2025 2:02 પી એમ(PM)

views 13

મહેસાણામાં કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત ઝૂંબેશ હાથ ધરાઈ.

મહેસાણામાં કડીની સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત ઝૂંબેશ હાથ ધરાઈ. દરમિયાન પર્યાવરણ અને પ્રકૃતિ અંગે લોકોને જાગૃત કરવા યોજાયેલી આ ઝૂંબેશ હેઠળ કડીની 12 શાળા, 11 મહાવિદ્યાલય અને ચાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ દાન એકત્રિત કર્યું હતું. ત્યારબાદ તેમણે જરૂરિયાતમ...

ઓક્ટોબર 21, 2025 1:22 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળના ચાર દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજ...

ઓક્ટોબર 21, 2025 1:21 પી એમ(PM)

views 14

ફરજ દરમિયાન સાહસ અને શોર્ય દર્શાવીને શહિદ થનારા પોલીસ કર્મીઓને સમગ્ર રાષ્ટ્રે નતમસ્તક શ્રધ્ધાંજલી અર્પી

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ ...

ઓક્ટોબર 21, 2025 1:59 પી એમ(PM)

views 138

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. લોકો આ મહિનાની 24 તારીખ સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે નરેન્દ્ર મોદી એ...

ઓક્ટોબર 21, 2025 1:37 પી એમ(PM)

views 28

જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે તકાઈચી સાનેને ચૂંટાયાં; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં તકાઈચી સાનેન પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં છે. તેઓ જાપાન ઇનોવેશન પાર્ટી (જેઆઈપી) સાથે નવી ગઠબંધન સરકાર બનાવશે. સમ્રાટ દ્વારા નિયુક્ત થયા બાદ તેઓ આજે સાંજે ઔપચારિક રીતે પદ સંભાળશે, ત્યારબાદ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂં...

ઓક્ટોબર 21, 2025 1:13 પી એમ(PM)

views 85

પંજાબ પોલીસે આજે અમૃતસરમાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને લોન્ચર સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરી

પંજાબ પોલીસે આજે અમૃતસરમાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને લોન્ચર સાથે બે આતંકવાદી કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને કાર્યકરો પાકિસ્તાનના ISI ઓપરેટિવના સંપર્કમાં હતા જેમણે હથિયાર મોકલ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રોકેટ પ્રોપેલ્ડ ગ્રેને...

ઓક્ટોબર 21, 2025 2:11 પી એમ(PM)

views 36

આ દિવાળીના તહેવારમાં 108 આકસ્મિક આરોગ્ય સેવા – EMS દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચ હજાર 406 આકસ્મિક કૅસને સંભાળવામાં આવ્યા.

આ દિવાળીના તહેવારમાં 108 આકસ્મિક આરોગ્ય સેવા – EMS દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચ હજાર 406 આકસ્મિક કૅસને સંભાળવામાં આવ્યા. સામાન્ય દિવસોની સરખામણીએ આ કેસમાં 12 પૂર્ણાંક શૂન્ય છ ટકાનો વધારો થયો છે. સત્તાવાર યાદી મુજબ, દિવાળી દરમિયાન દાઝવાના સૌથી વધુ 17 કેસ અમદાવાદમાં નોંધાયા. જ્યારે સુરતમાં આઠ, જામનગરમાં...

ઓક્ટોબર 21, 2025 2:10 પી એમ(PM)

views 25

આજે પોલીસ સંભારણા દિવસ…

આજે પોલીસ સંભારણા દિવસ છે. વર્ષ 1959માં આ દિવસે લદ્દાખના હૉટ સ્પ્રિંગ્સમાં ભારે હથિયારથી સજ્જ ચીનના સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં 10 બહાદૂર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારથી દર વર્ષે 21 ઑક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવાય છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેશભરમાં ફરજ...

ઓક્ટોબર 21, 2025 10:15 એ એમ (AM)

views 48

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વધુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રીય છે. આ સિસ્ટમના સાથે પવનની દિશા બદલાઈ છે. જેને કારણે આગામી ચાર દિવસ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથ...

ઓક્ટોબર 21, 2025 10:15 એ એમ (AM)

views 54

અમદાવાદમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસ સુધી 9 લાખ લોકોએ AMTSમાં મફતમાં મુસાફરી કરી

અમદાવાદમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસ સુધી 9 લાખ લોકોએ AMTSમાં મફતમાં મુસાફરી કરી. ધનતેરસ અને કાળી ચૌદસે 6 લાખ નાગરિકોએ મફત મુસાફરીનો લાભ મેળવ્યો છે.AMTSના ચેરમેન દ્વારા પહેલીવાર શહેરના નાગરિકોને દિવાળી ભેટ સ્વરૂપે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી.લોકો પોતાના ઘરે...