ઓક્ટોબર 21, 2025 7:52 પી એમ(PM)

views 135

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. ગઈકાલે લક્ઝમબર્ગમાં મળેલી બેઠક દરમિયાન, યુરોપિયન સંઘ-EU દેશોના ઊર્જા મંત્રીઓએ ડ્રાફ્ટ નિયમનની તરફેણમાં મતદાન કર્યું, જે રશિયા દ્વારા EU દેશોને પૂરા પાડવામાં આવતા પાઇપલાઇન તેલ અને પ્રવાહી કુદરતી ગેસ બંને પર લાગુ પ...

ઓક્ટોબર 21, 2025 7:50 પી એમ(PM)

views 20

એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા કબડ્ડી ટીમોની જીત

બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલાઓની કબડ્ડી ટીમોએ શાનદાર જીત નોંધાવી છે. ભારતીય પુરુષોની ટીમે પાકિસ્તાનને 81-26થી અને મહિલાઓની ટીમે ઈરાનને 59-26થી હરાવ્યું હતું. ભારતીય પુરુષોની ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની જીત બાદ અજેય રહીને કેપ્ટન આદિત્ય ...

ઓક્ટોબર 21, 2025 7:13 પી એમ(PM)

views 19

કેન્દ્ર સરકારે રાજ્યની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા 522 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન જાહેર કર્યું

કેન્દ્ર સરકારે રાજ્યના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા 522 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન જાહેર કર્યું છે. 15-મા નાણાપંચમાંથી રાજ્યની 38 જિલ્લા પંચાયત, 247 પાત્ર ઘટક પંચાયત અને 14 હજાર 547 પાત્ર ગ્રામ પંચાયતને આ અનુદાન અપાશે. પંચાયતીરાજ મંત્રાલય અને જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિ...

ઓક્ટોબર 21, 2025 7:12 પી એમ(PM)

views 22

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, સૌરાષ્ટ્ર માટે પીવાનાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલીમાં લાઠી તાલુકાના કેરિયા અને હર-સુરપુર દેવળિયા ખાતે એક સંસ્થા દ્વારા બનાવાયેલા બે સરોવરનું લોકાર્પણ કર્યું. લાઠી—લિલિયા તાલુકામાંથી પસાર થતી 54 કિલોમીટર લાંબી ગાગડિયો નદી પર રાજ્ય સરકાર અને સંસ્થા દ્વારા જનભાગીદારીથી જળસિંચનનું કાર્ય કરાયું છે. તેનાથી નદીની વહન ક્ષમતા ...

ઓક્ટોબર 21, 2025 7:11 પી એમ(PM)

views 13

દિવાળીને લઈ મંદિરોમાં ભક્તોનો ઉત્સાહ – પોરબંદરનાં પૌરાણિક મંદિરમાં માતાજીની ચલણી નોટોનો શણગાર કરાયો.

રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈ મંદિરોથી લઈ સરકારી ઇમારતો અને રોડ-રસ્તાઓ પર રોશનીનો વિશેષ શણગાર કરાયો છે. શક્તિપીઠ અંબાજી, યાત્રાધામ પાવાગઢથી લઈ તમામ મંદિરોમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે વિક્રમ સંવતના નૂતન વર્ષને વધાવવા આજથી જ મંદિરોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે. સુરેન્દ...

ઓક્ટોબર 21, 2025 7:06 પી એમ(PM)

views 17

ન્યાય પ્રણાલિને વેગ આપવા અમલમાં મૂકાયેલો ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ પોલીસ માટે મદદરૂપ સાબિત થયો.

ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરવા બહાર લાવવાની જરૂર રહેતી નથી. આરોપીઓને જેલમાંથી જ વીડિયો કૉન્ફરન્સના માધ્યમ...

ઓક્ટોબર 21, 2025 7:04 પી એમ(PM)

views 51

આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન ખાતાએ આજથી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધી શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડ...

ઓક્ટોબર 21, 2025 2:08 પી એમ(PM)

views 77

હવામાન ખાતાએ આજથી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આજથી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તિવ્રતા વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર,...

ઓક્ટોબર 21, 2025 2:04 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081-ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081-ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. શ્રી પટેલ આવતીકાલે સવારે સાત વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. સાડા સાત વાગ્યે તેઓ અડાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજન ...

ઓક્ટોબર 21, 2025 2:03 પી એમ(PM)

views 21

ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય આપવાની પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો

ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી ન્યાય આપવાની પ્રણાલિને વધુ વેગ આપવા ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ અમલમાં મૂકાયો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ન્યાય-શ્રુતિ પ્રૉજેક્ટ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરવા બહાર લાવવાની જરૂર પડતી નથી. આરોપીઓને જેલમાંથી જ વીડિયો કૉન્ફરન્સના ...