ઓક્ટોબર 22, 2025 8:24 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 127-મી કડી હશે. આ માટે લોકો પોતાના મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર તેમજ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અને માય GOV ઑપન ફૉરમના મા...

ઓક્ટોબર 22, 2025 8:23 એ એમ (AM)

views 23

રેલવે આગામી દિવસોમાં આશરે 7 હજાર 800 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે, રેલવે આગામી દિવસોમાં આશરે 7,800 વધુ ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. તહેવારોની ભીડ પર નજર રાખવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ ગઇકાલે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી...

ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)

views 17

UDAN યોજનાને 9 વર્ષ પૂર્ણ- 1.56 કરોડ મુસાફરોને સુવિધા મળી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના,ઉડાન એ 9 વર્ષમાં 3 લાખ 23 હજાર ફ્લાઇટ્સ દ્વારા 1 કરોડ 56 લાખથી વધુ મુસાફરોને સુવિધા આપી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ, 21 ઓક્ટોબર, 2016 ના રોજ UDAN યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, 15 હેલિપોર્ટ અને 2...

ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)

views 12

સરકારે સાહસિક કાર્યો માટે સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું

સરકારે ઓપરેશન સિંદૂર સહિત વિવિધ કામગીરી દરમિયાન અદમ્ય હિંમત બદલ સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર પ્રશસ્તિપત્રો આપવા માટે એક જાહેરનામું બહાર પાડયુ છે. જાહેરનામામાં સમાવિષ્ટ પ્રશસ્તિપત્રો વાયુસેના અને સેનાના કર્મચારીઓ માટે છે.

ઓક્ટોબર 22, 2025 7:46 એ એમ (AM)

views 11

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી. સુશ્રી ગુપ્તાએ પ્રધાનમંત્રીને દિલ્હીમાં વિકાસ પહેલ, સ્વચ્છ યમુના અભિયાન અને આગામી છઠ પૂજા માટેની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ શ્રી મોદીને યમુનાને પુનર્જીવિત કરવાના દિલ્હી...

ઓક્ટોબર 22, 2025 7:27 એ એમ (AM)

views 80

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં "બેસતુ વર્ષ" તરીકે ઉજવવામાં આવે છે, નવું વર્ષ વિક્રમ સંવત હિન્દુ કેલેન્ડરના કાર્તિક મહિનાના પહેલા દિવસે આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને નવા વર્ષની શુભેચ...

ઓક્ટોબર 21, 2025 7:58 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેરકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો દ્વારા તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ આવતીકાલે દર્...

ઓક્ટોબર 21, 2025 7:57 પી એમ(PM)

views 59

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે પૂર્ણ થઈ. ઉમેદવારો ગુરુવાર સુધીમાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે. 20 જિલ્લાના 122 મતવિસ્તારો માટે 2 હજાર 600થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બ...

ઓક્ટોબર 21, 2025 7:56 પી એમ(PM)

views 9

સમગ્ર દેશ આજે પોલીસ સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે.

સમગ્ર દેશ આજે પોલીસ સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. 1959માં આ દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારથી, 21 ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણા...

ઓક્ટોબર 21, 2025 7:54 પી એમ(PM)

views 12

ગુજરાત અને હરિયાણા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું

ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતને 2024-25 માટે સંયુક્ત અનુદાનના બીજા હપ્તા તરીકે અંદાજે 522 કરોડ રૂપિયા મળશે. દરમિયાન, હરિયાણાને નાણાકીય વર્ષ ...