ઓક્ટોબર 22, 2025 7:14 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી નિમિત્તે 1500 સફાઇ કામદારોને ભોજન કરાવ્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં શહેરના ૧ હજાર ૫૦૦ સફાઈ કામદારોને સન્માનિત કરીને તેમની સાથે ભોજન સમારંભ યોજયો હતો અને તેમને સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે ખાસ ઉપસ્થિત રહીને શહેરને સ્વચ...

ઓક્ટોબર 22, 2025 7:12 પી એમ(PM)

views 11

રાજયની ઇમરજન્સી હેલ્પલાઇન સેવા 112ને ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચવામાં સફળતા મળી.

રાજયમાં વિવિધ તાત્કાલિક સેવાઓને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન 112 એ ઓછા સમયમાં ઘટનાસ્થળે પહોંચવામાં સફળતા મેળવી છે. રાજયના લોકોને તમામ પ્રકારની તાત્કાલીક સહાય મેળવવા માટે રાજય સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે. આ અંગે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે જણાવ્યું હતું કે હેલ્પ...

ઓક્ટોબર 22, 2025 3:40 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરથી કરી. પંચદેવ મંદિરમાં ભગવાનને પૂજા અર્ચના અને આરતી કરી. મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂત...

ઓક્ટોબર 22, 2025 3:34 પી એમ(PM)

views 15

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી….

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા ધામે આવી પહોંચ્યા છે. સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે બેસતા વર્ષે એટલે કે ન...

ઓક્ટોબર 22, 2025 3:31 પી એમ(PM)

views 43

નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અગ્રણીઓએ શ્રી શાહની મુલાકાત લઇને તેમને નવા વર્ષની અને જન્મદિવસની ...

ઓક્ટોબર 22, 2025 3:32 પી એમ(PM)

views 122

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી શાહ જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગૃહમંત્રીએ ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા...

ઓક્ટોબર 22, 2025 3:25 પી એમ(PM)

views 55

હેલ્પ લાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે : રાજયના પોલીસ વડા વિકાસ સહાય

રાજયના લોકોને તમામ પ્રકારની તાત્કાલીક સહાય મેળવવા માટે રાજય સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે. આ અંગે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે જણાવ્યું હતું કે હેલ્પ લાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સહાયે 112 હેલ્પ...

ઓક્ટોબર 22, 2025 2:26 પી એમ(PM)

views 12

ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમો...

ઓક્ટોબર 22, 2025 2:27 પી એમ(PM)

views 126

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, શાસક અને વિપક્ષ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ-RJD ના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે એક ચૂંટણી વચન આપતા કહ્યું કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ જીવિકા દીદી, આજીવિકા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અને કરાર આધારિત કર્મચારીઓન...

ઓક્ટોબર 22, 2025 2:28 પી એમ(PM)

views 37

વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં ભારત ટોચના 9 દેશોમાં સામેલ

ભારતે વિશ્વના કુલ વન વિસ્તારમાં નવમા ક્રમે રહીને વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં ખાદ્ય અને કૃષિ સંગઠન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં આ માહિતી નોંધવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અગાઉના...