ઓક્ટોબર 23, 2025 7:17 એ એમ (AM)

views 22

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબકકમાં 11 નવેમ્બરે વીસ જિલ્લાઓમાં 122 મતવિસ્તારોમાં મતદાન થશે. કૈમુર જિલ્લાના મોહનિયા અનામત મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શ્વેતા સુમનનું અને પશ્ચિમ ચંપારણ જિલ્લાની વાલ્મીકિ નગર વિધાન...

ઓક્ટોબર 23, 2025 7:16 એ એમ (AM)

views 19

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી. તે બદલાતી વિશ્વ વ્યવસ્થા અને યુદ્ધની નવી પદ્ધતિઓના પડકારોનો સામનો કરવા માટે સંકલિત વ્યૂહરચના વિકસાવવાના સરકારના સંકલ્પને પણ પુષ્ટિ આપે છે. સંરક્ષણ મંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં નિવૃત્ત લ...

ઓક્ટોબર 22, 2025 8:17 પી એમ(PM)

views 12

ભાલા ફેંકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરાયું

બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં આયોજિત સમારોહમાં નીરજ ચોપરાને આ પદ એનાયત કરવામાં આવ્યું હતું. તેમના ગણવેશ પર લે...

ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM)

views 11

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો.

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકશે નહીં. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદ...

ઓક્ટોબર 22, 2025 8:14 પી એમ(PM)

views 11

દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી જે પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ.

દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તે 2014માં 35 ગીગાવોટથી પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ છે. આમાં મોટા જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જાનો મહત...

ઓક્ટોબર 22, 2025 8:12 પી એમ(PM)

views 50

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૧ નવેમ્બરે મતદાન યોજાશે. દરમિયાન, કૈમુર જિલ્લાના મોહનિયા (અનામત) મતવિસ્તારમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ઉમેદવાર શ્વેતા સુમનનું ન...

ઓક્ટોબર 22, 2025 8:11 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિએ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમોક્રેટિ...

ઓક્ટોબર 22, 2025 7:18 પી એમ(PM)

views 47

સમગ્ર રાજ્યમાં નવા વર્ષની ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી

સમગ્ર રાજ્યમાં આજે નવા વર્ષની હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવણી થઇ રહી છે. સમગ્ર રાજ્યમાં આજે વિક્રમ સંવત 2082 નો અનેક આશાઓ અને અરમાનો સાથે પ્રારંભ થયો. નવા વર્ષના દિવસે રાજ્યના મોટાભાગના મંદિરોમાં દર્શન કરવા માટે શ્રદ્ધાઓની ભીડ સવારથી ઉમટી પડી હતી. લોકો નવા કપડાં પહેરીને એકબીજાને ગળે મળીને મીઠાઈ ખવડાવી...

ઓક્ટોબર 22, 2025 7:17 પી એમ(PM)

views 9

નૂતન વર્ષના પ્રારંભે રાજયના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષે દર્શન કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા ધામે આવી પહોંચ્યા છે. સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ...

ઓક્ટોબર 22, 2025 7:15 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની રાજયના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરથી કરી. પંચદેવ મંદિરમાં ભગવાનને પૂજા અર્ચના અને આરતી કરી. મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂત...